શોધખોળ કરો

APAAR Card: વિદ્યાર્થીઓ માટે ખુબ કામનું છે અપાર કાર્ડ, જાણો શું છે તેના ફાયદા ?

ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે

ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
APAAR Card: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. આ ગાર્ડનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે. આ દસ્તાવેજો વિના ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે.
APAAR Card: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. આ ગાર્ડનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે. આ દસ્તાવેજો વિના ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે.
2/7
વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, તમામ વિદ્યાર્થીઓને એક વિશેષ ID આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ એટલે કે APAAR કાર્ડ કહેવામાં આવે છે.
વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, તમામ વિદ્યાર્થીઓને એક વિશેષ ID આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ એટલે કે APAAR કાર્ડ કહેવામાં આવે છે.
3/7
આ કાર્ડ ભારત સરકાર દ્વારા 'વન નેશન, વન સ્ટૂડન્ટ આઈડી' હેઠળ ઇશ્યૂ કરવામાં આવે છે. ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ કાર્ડ ભારત સરકાર દ્વારા 'વન નેશન, વન સ્ટૂડન્ટ આઈડી' હેઠળ ઇશ્યૂ કરવામાં આવે છે. ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે.
4/7
અપાર કાર્ડમાં શૈક્ષણિક સિદ્ધિઓ, વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો જેવી માહિતી સામેલ હશે. આ સિવાય તેમાં બ્લડ ગ્રુપ, ઊંચાઈ અને વજન જેવી વિદ્યાર્થીઓની અંગત વિગતો પણ સામેલ હશે. આ તમામ માહિતી ઓનલાઈન સંકલિત કરવામાં આવશે.
અપાર કાર્ડમાં શૈક્ષણિક સિદ્ધિઓ, વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો જેવી માહિતી સામેલ હશે. આ સિવાય તેમાં બ્લડ ગ્રુપ, ઊંચાઈ અને વજન જેવી વિદ્યાર્થીઓની અંગત વિગતો પણ સામેલ હશે. આ તમામ માહિતી ઓનલાઈન સંકલિત કરવામાં આવશે.
5/7
અપાર કાર્ડનો સૌથી મોટો ફાયદો એવા વિદ્યાર્થીઓને થશે કે જેમના માતા-પિતા આવી નોકરીમાં છે, જેમને વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક વિગતો સબમિટ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
અપાર કાર્ડનો સૌથી મોટો ફાયદો એવા વિદ્યાર્થીઓને થશે કે જેમના માતા-પિતા આવી નોકરીમાં છે, જેમને વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક વિગતો સબમિટ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
6/7
Apar કાર્ડમાં આધાર કાર્ડની જેમ જ 12 નંબર હોય છે. આ ઉપરાંત, તેમાં શિષ્યવૃત્તિ અને અન્ય પ્રકારના પ્રમાણપત્રો વિશેની માહિતી પણ છે, તમે તેને DigiLocker સાથે કનેક્ટ કરી શકો છો. તે ઓનલાઈન બનાવી શકાય છે.
Apar કાર્ડમાં આધાર કાર્ડની જેમ જ 12 નંબર હોય છે. આ ઉપરાંત, તેમાં શિષ્યવૃત્તિ અને અન્ય પ્રકારના પ્રમાણપત્રો વિશેની માહિતી પણ છે, તમે તેને DigiLocker સાથે કનેક્ટ કરી શકો છો. તે ઓનલાઈન બનાવી શકાય છે.
7/7
ભારત સરકાર વર્ષ 2026-27 સુધીમાં સમગ્ર દેશમાં અપાર કાર્ડ લાગુ કરવાની યોજના ધરાવે છે. હાલમાં દિલ્હી અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે દેશના વધુ રાજ્યોમાં તબક્કાવાર રીતે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.
ભારત સરકાર વર્ષ 2026-27 સુધીમાં સમગ્ર દેશમાં અપાર કાર્ડ લાગુ કરવાની યોજના ધરાવે છે. હાલમાં દિલ્હી અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે દેશના વધુ રાજ્યોમાં તબક્કાવાર રીતે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝHun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Embed widget