શોધખોળ કરો

APAAR Card: વિદ્યાર્થીઓ માટે ખુબ કામનું છે અપાર કાર્ડ, જાણો શું છે તેના ફાયદા ?

ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે

ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે

(તસવીર- એબીપી લાઇવ)

1/7
APAAR Card: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. આ ગાર્ડનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે. આ દસ્તાવેજો વિના ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે.
APAAR Card: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. આ ગાર્ડનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ જરૂરિયાતો અનુસાર કરવામાં આવે છે. આ દસ્તાવેજો વિના ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે.
2/7
વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, તમામ વિદ્યાર્થીઓને એક વિશેષ ID આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ એટલે કે APAAR કાર્ડ કહેવામાં આવે છે.
વર્ષ 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, તમામ વિદ્યાર્થીઓને એક વિશેષ ID આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ એટલે કે APAAR કાર્ડ કહેવામાં આવે છે.
3/7
આ કાર્ડ ભારત સરકાર દ્વારા 'વન નેશન, વન સ્ટૂડન્ટ આઈડી' હેઠળ ઇશ્યૂ કરવામાં આવે છે. ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ કાર્ડ ભારત સરકાર દ્વારા 'વન નેશન, વન સ્ટૂડન્ટ આઈડી' હેઠળ ઇશ્યૂ કરવામાં આવે છે. ભારતના શિક્ષણ મંત્રાલયે આ કાર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને 100 ટકા એકીકૃત કરવા માટે 2026-27ની સમયમર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો છે.
4/7
અપાર કાર્ડમાં શૈક્ષણિક સિદ્ધિઓ, વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો જેવી માહિતી સામેલ હશે. આ સિવાય તેમાં બ્લડ ગ્રુપ, ઊંચાઈ અને વજન જેવી વિદ્યાર્થીઓની અંગત વિગતો પણ સામેલ હશે. આ તમામ માહિતી ઓનલાઈન સંકલિત કરવામાં આવશે.
અપાર કાર્ડમાં શૈક્ષણિક સિદ્ધિઓ, વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો જેવી માહિતી સામેલ હશે. આ સિવાય તેમાં બ્લડ ગ્રુપ, ઊંચાઈ અને વજન જેવી વિદ્યાર્થીઓની અંગત વિગતો પણ સામેલ હશે. આ તમામ માહિતી ઓનલાઈન સંકલિત કરવામાં આવશે.
5/7
અપાર કાર્ડનો સૌથી મોટો ફાયદો એવા વિદ્યાર્થીઓને થશે કે જેમના માતા-પિતા આવી નોકરીમાં છે, જેમને વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક વિગતો સબમિટ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
અપાર કાર્ડનો સૌથી મોટો ફાયદો એવા વિદ્યાર્થીઓને થશે કે જેમના માતા-પિતા આવી નોકરીમાં છે, જેમને વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક વિગતો સબમિટ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
6/7
Apar કાર્ડમાં આધાર કાર્ડની જેમ જ 12 નંબર હોય છે. આ ઉપરાંત, તેમાં શિષ્યવૃત્તિ અને અન્ય પ્રકારના પ્રમાણપત્રો વિશેની માહિતી પણ છે, તમે તેને DigiLocker સાથે કનેક્ટ કરી શકો છો. તે ઓનલાઈન બનાવી શકાય છે.
Apar કાર્ડમાં આધાર કાર્ડની જેમ જ 12 નંબર હોય છે. આ ઉપરાંત, તેમાં શિષ્યવૃત્તિ અને અન્ય પ્રકારના પ્રમાણપત્રો વિશેની માહિતી પણ છે, તમે તેને DigiLocker સાથે કનેક્ટ કરી શકો છો. તે ઓનલાઈન બનાવી શકાય છે.
7/7
ભારત સરકાર વર્ષ 2026-27 સુધીમાં સમગ્ર દેશમાં અપાર કાર્ડ લાગુ કરવાની યોજના ધરાવે છે. હાલમાં દિલ્હી અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે દેશના વધુ રાજ્યોમાં તબક્કાવાર રીતે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.
ભારત સરકાર વર્ષ 2026-27 સુધીમાં સમગ્ર દેશમાં અપાર કાર્ડ લાગુ કરવાની યોજના ધરાવે છે. હાલમાં દિલ્હી અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે દેશના વધુ રાજ્યોમાં તબક્કાવાર રીતે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

શિક્ષણ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget