શોધખોળ કરો

Bank Jobs 2024: બાયોડેટા તૈયાર રાખો! સરકારી બેંકમાં નોકરી મેળવવાની તક, આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થશે

IDBI Bank Recruitment 2024: આઈડીબીઆઈ બેંકે 56 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો જલ્દીથી અરજી કરી શકશે.

IDBI Bank Recruitment 2024: આઈડીબીઆઈ બેંકે 56 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો જલ્દીથી અરજી કરી શકશે.

બેંકમાં નોકરીની શોધમાં છો? તો તમારા માટે સુવર્ણ તક છે. આઈડીબીઆઈ બેંકે એક ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના અનુસાર બેંકમાં 50થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા જલ્દી શરૂ થઈ જશે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે.

1/5
આ ભરતી અભિયાન દ્વારા બેંકમાં કુલ 56 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં 25 જગ્યાઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) ગ્રેડ C અને 31 જગ્યાઓ મેનેજર ગ્રેડ B માટે છે.
આ ભરતી અભિયાન દ્વારા બેંકમાં કુલ 56 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં 25 જગ્યાઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (AGM) ગ્રેડ C અને 31 જગ્યાઓ મેનેજર ગ્રેડ B માટે છે.
2/5
AGM ગ્રેડ C માટે ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. જ્યારે મેનેજર ગ્રેડ B માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ. સાથે જ ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોવો જોઈએ.
AGM ગ્રેડ C માટે ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. જ્યારે મેનેજર ગ્રેડ B માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ. સાથે જ ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોવો જોઈએ.
3/5
જાહેરાત અનુસાર AGM પદ માટે વય મર્યાદા 28 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે મેનેજર માટે 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
જાહેરાત અનુસાર AGM પદ માટે વય મર્યાદા 28 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે મેનેજર માટે 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
4/5
આ ભરતી અભિયાન માટે ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે અનામત વર્ગ માટે ફી 200 રૂપિયા રાખવામાં આવી છે.
આ ભરતી અભિયાન માટે ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે અનામત વર્ગ માટે ફી 200 રૂપિયા રાખવામાં આવી છે.
5/5
અરજી કરવા માટે પાત્ર ઉમેદવારો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2024 સુધી આઈડીબીઆઈ બેંકની અધિકૃત વેબસાઇટ www.idbibank.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.
અરજી કરવા માટે પાત્ર ઉમેદવારો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2024 સુધી આઈડીબીઆઈ બેંકની અધિકૃત વેબસાઇટ www.idbibank.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે: ઉચ્ચ ન્યાયાલય
Embed widget