શોધખોળ કરો

Powergrid Jobs 2024: પાવરગ્રીડમાં નોકરી કરવાની શાનદાર તક, મળશે 120000 સુધીનો પગાર

Powergrid Jobs 2024: પાવરગ્રીડે સેક્રેટરી પ્રોફેશનલની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો પાવર ગ્રીડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Powergrid Jobs 2024: પાવરગ્રીડે સેક્રેટરી પ્રોફેશનલની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો પાવર ગ્રીડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Powergrid Jobs 2024: પાવરગ્રીડ દ્વારા ભરતીની બહાર પાડવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં સેક્રેટરી પ્રોફેશનલ્સની જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

1/5
જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માગે છે તેઓ અધિકૃત સાઇટ powergrid.in પર જઈને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2024 નક્કી કરવામાં આવી છે.
જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માગે છે તેઓ અધિકૃત સાઇટ powergrid.in પર જઈને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 મે 2024 નક્કી કરવામાં આવી છે.
2/5
સેક્રેટરી પ્રોફેશનલ્સની જગ્યાઓ ભરતી અભિયાન દ્વારા ભરવામાં આવશે. અભિયાન દ્વારા 12 જગ્યાઓ ભરવામાં આવશે. અરજદાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI) ના સહયોગી સભ્ય હોવા આવશ્યક છે. આ સિવાય ઉમેદવારને તેના ચોક્કસ ડોમેનમાં સંબંધિત વર્ષોનો અનુભવ હોવો જોઈએ.
સેક્રેટરી પ્રોફેશનલ્સની જગ્યાઓ ભરતી અભિયાન દ્વારા ભરવામાં આવશે. અભિયાન દ્વારા 12 જગ્યાઓ ભરવામાં આવશે. અરજદાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI) ના સહયોગી સભ્ય હોવા આવશ્યક છે. આ સિવાય ઉમેદવારને તેના ચોક્કસ ડોમેનમાં સંબંધિત વર્ષોનો અનુભવ હોવો જોઈએ.
3/5
અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ ઉંમર 29 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ ઉંમર 29 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
4/5
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 400 ચૂકવવાના રહેશે.
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 400 ચૂકવવાના રહેશે.
5/5
પસંદ કરાયેલ ઉમેદવારને રૂ. 30,000 થી રૂ. 1,20,000 સુધીનો પગાર આપવામાં આવશે.
પસંદ કરાયેલ ઉમેદવારને રૂ. 30,000 થી રૂ. 1,20,000 સુધીનો પગાર આપવામાં આવશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહBanaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતીMorbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
Maharashtra Cabinet Expansion: નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, જાણો કોણ-કોણ બન્યા મંત્રી 
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
ચીઝ બર્ગર તમારા જીવનની દરેક મિનિટને ઘટાડી રહ્યું છે, કોલ્ડ ડ્રિંક પણ તમને મારી રહ્યું છે - સંશોધન
ચીઝ બર્ગર તમારા જીવનની દરેક મિનિટને ઘટાડી રહ્યું છે, કોલ્ડ ડ્રિંક પણ તમને મારી રહ્યું છે - સંશોધન
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
Embed widget