શોધખોળ કરો

Vaishali Thakkarથી લઇને Deepesh Bhan સુધી, આ સ્ટાર્સ ઓછી ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 30 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 30 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે

ફાઇલ તસવીર

1/7
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 30 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વૈશાલી સિવાય આ એક્ટરે પણ યુવાન વયમાં દુનિયાને અલવિદા કહી દીધું છે
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે 30 વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વૈશાલી સિવાય આ એક્ટરે પણ યુવાન વયમાં દુનિયાને અલવિદા કહી દીધું છે
2/7
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે ઈન્દોરમાં આત્મહત્યા કરી લીધી હતી. ટીવી એક્ટ્રેસનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો. માત્ર 30 વર્ષની ઉંમરે વૈશાલીએ સુસાઈડ નોટ લખીને દુનિયાને અલવિદા કહી દીધું.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે ઈન્દોરમાં આત્મહત્યા કરી લીધી હતી. ટીવી એક્ટ્રેસનો મૃતદેહ રૂમમાંથી મળી આવ્યો હતો. માત્ર 30 વર્ષની ઉંમરે વૈશાલીએ સુસાઈડ નોટ લખીને દુનિયાને અલવિદા કહી દીધું.
3/7
બિગ બોસ ફેમ અને રાજનેતા સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ 41 વર્ષની વયે નિધન થયું હતું. આ દરમિયાન સોનાલી ગોવા એક શૂટ માટે ગઈ હતી. જોકે, પોલીસને સોનાલીની હત્યાની આશંકા છે.
બિગ બોસ ફેમ અને રાજનેતા સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ 41 વર્ષની વયે નિધન થયું હતું. આ દરમિયાન સોનાલી ગોવા એક શૂટ માટે ગઈ હતી. જોકે, પોલીસને સોનાલીની હત્યાની આશંકા છે.
4/7
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ દિવ્યા ભટનાગરે વર્ષ 2020માં કોવિડ સામે લડતી વખતે હાર્ટ એટેકને કારણે 24 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ દિવ્યા ભટનાગરે વર્ષ 2020માં કોવિડ સામે લડતી વખતે હાર્ટ એટેકને કારણે 24 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.
5/7
ટીવીના ફેમસ એક્ટર અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અવસાનથી બધાને આશ્ચર્ય થયું હતું. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકને કારણે 41 વર્ષની વયે અવસાન થયું હતું.
ટીવીના ફેમસ એક્ટર અને બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અવસાનથી બધાને આશ્ચર્ય થયું હતું. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ હાર્ટ એટેકને કારણે 41 વર્ષની વયે અવસાન થયું હતું.
6/7
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. 34 વર્ષની ઉંમરે સુશાંત સિંહ રાજપૂતે પોતાના જ એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. 34 વર્ષની ઉંમરે સુશાંત સિંહ રાજપૂતે પોતાના જ એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
7/7
ભાભી જી ઘર પર હૈ ફેમ 'મલખાન' ઉર્ફે દિપેશ ભાનનું 23 જુલાઈ 2022ના રોજ અચાનક નિધન થયું હતું. તેમના મૃત્યુએ સૌને આઘાતમાં મૂકી દીધા હતા. 41 વર્ષની ઉંમરે દિપેશ ભાને હાર્ટ એટેકના કારણે દુનિયાને અલવિદા કહી દીધું.
ભાભી જી ઘર પર હૈ ફેમ 'મલખાન' ઉર્ફે દિપેશ ભાનનું 23 જુલાઈ 2022ના રોજ અચાનક નિધન થયું હતું. તેમના મૃત્યુએ સૌને આઘાતમાં મૂકી દીધા હતા. 41 વર્ષની ઉંમરે દિપેશ ભાને હાર્ટ એટેકના કારણે દુનિયાને અલવિદા કહી દીધું.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget