શોધખોળ કરો

Akshay Kumar બન્યો Uttarakhandનો બ્રાન્ડ એમ્બેસેડર, પહાડી ટૉપી પહેરેની દેખાયો, સીએમ પુષ્કરસિંહ ધામીએ કરી પ્રસંશા

Uttarakhand_03

1/5
Akshay Kumar Brand Ambassador of Uttarakhand: બૉલીવુડના ખેલાડી એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમારને તાજેતરમાં જ ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આના કારણે તેને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરી અને સીએમે તેને પહાડી ટોપી અને ફૂલોનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યુ હતુ. જુઓ તસવીરો..........
Akshay Kumar Brand Ambassador of Uttarakhand: બૉલીવુડના ખેલાડી એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમારને તાજેતરમાં જ ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આના કારણે તેને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરી અને સીએમે તેને પહાડી ટોપી અને ફૂલોનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યુ હતુ. જુઓ તસવીરો..........
2/5
એક્ટર અક્ષય કુમાર આજે એટલે કે સોમવારે સવારે દેહરાદુનમાં સીએમ પુષ્કર સિંહ ધામીના આવાસ પર તેને મળવા પહોંચ્યો હતો.
એક્ટર અક્ષય કુમાર આજે એટલે કે સોમવારે સવારે દેહરાદુનમાં સીએમ પુષ્કર સિંહ ધામીના આવાસ પર તેને મળવા પહોંચ્યો હતો.
3/5
અક્ષયને લઇને સીએમ પુષ્કર સિંહ ધામીએ બતાવ્યુ કે અક્ષય કુમારને અમારા રાજ્યનો એમ્બેસેડર બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેને તેને સ્વીકાર કરી લીધો છે, અને હવે તે રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
અક્ષયને લઇને સીએમ પુષ્કર સિંહ ધામીએ બતાવ્યુ કે અક્ષય કુમારને અમારા રાજ્યનો એમ્બેસેડર બનાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેને તેને સ્વીકાર કરી લીધો છે, અને હવે તે રાજ્યનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
4/5
ઉલ્લેખનીય છે કે, આના માટે અક્ષય કુમારે કોઇ ફી નથી લીધી. તેને કહ્યું કે, દેશના એવા કોઇપણ અભિયાનમાં તેનો સહયોગ કરવુ તેના માટે સન્માનની વાત છે.
ઉલ્લેખનીય છે કે, આના માટે અક્ષય કુમારે કોઇ ફી નથી લીધી. તેને કહ્યું કે, દેશના એવા કોઇપણ અભિયાનમાં તેનો સહયોગ કરવુ તેના માટે સન્માનની વાત છે.
5/5
વર્ષ 2017માં ઉત્તરાખંડના ‘સ્વચ્છતા અભિયાન’ માટે પણ અક્ષય કુમારને નામિત કરવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં ઉત્તરાખંડના ‘સ્વચ્છતા અભિયાન’ માટે પણ અક્ષય કુમારને નામિત કરવામાં આવ્યો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ
Kunvarji Bavaliya: રાશનકાર્ડ કોઈનું નહીં કરાય રદ: અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
'આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ હોઈ શકે નહીં', SIRને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
કેમ 13 ઓગસ્ટના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે World Organ Donation Day? જાણો 2025ની થીમ
Embed widget