શોધખોળ કરો

સરોગેસીમાં Amrita Raoના બાળકનું થયુ હતુ મોત, માતા બનવા માટે ચાર વર્ષ કર્યો સંઘર્ષ

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/10
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલે પોતાના લેટેસ્ટ વ્લોગમાં એક મોટો ખુલાસો કર્યો છે. અમૃતા રાવે પોતાની પ્રેગ્નન્સી સ્ટ્રગલ વિશે વાત કરે છે. કેવી રીતે 4 વર્ષથી તેઓ બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તે ગર્ભ ધારણ કરી શક્યા નહીં.
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલે પોતાના લેટેસ્ટ વ્લોગમાં એક મોટો ખુલાસો કર્યો છે. અમૃતા રાવે પોતાની પ્રેગ્નન્સી સ્ટ્રગલ વિશે વાત કરે છે. કેવી રીતે 4 વર્ષથી તેઓ બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તે ગર્ભ ધારણ કરી શક્યા નહીં.
2/10
અમૃતાએ જણાવ્યું હતું કે ગર્ભધારણ ન કરી શકવાને કારણે તેણે અન્ય વિકલ્પો ટ્રાય કર્યા હતા જેમ કે IUI, સરોગેસી, IVF, હોમિયોપેથી, આયુર્વેદ. કપલ્સે જણાવ્યું કે તેમના બાળકનું સરોગેસીમાં મૃત્યુ થયું હતું. અમૃતાએ 2016માં પ્રેગ્નન્સી માટે પ્રયાસ શરૂ કર્યા હતા.
અમૃતાએ જણાવ્યું હતું કે ગર્ભધારણ ન કરી શકવાને કારણે તેણે અન્ય વિકલ્પો ટ્રાય કર્યા હતા જેમ કે IUI, સરોગેસી, IVF, હોમિયોપેથી, આયુર્વેદ. કપલ્સે જણાવ્યું કે તેમના બાળકનું સરોગેસીમાં મૃત્યુ થયું હતું. અમૃતાએ 2016માં પ્રેગ્નન્સી માટે પ્રયાસ શરૂ કર્યા હતા.
3/10
વીડિયોમાં અમૃતાએ જણાવ્યું કે તેને ગાયનેક દ્વારા બાળક માટે IUI કરાવવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નથી. આ પછી ડોક્ટરે તેને સરોગેસી માટે કહ્યું.
વીડિયોમાં અમૃતાએ જણાવ્યું કે તેને ગાયનેક દ્વારા બાળક માટે IUI કરાવવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નથી. આ પછી ડોક્ટરે તેને સરોગેસી માટે કહ્યું.
4/10
અનમોલે જણાવ્યું કે તેણે સરોગેટ મધરનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ પછી દંપતીએ સરોગેસી પ્રક્રિયા શરૂ કરી. જોકે, ડૉક્ટરે અમૃતાને કન્ફર્મ કર્યું કે તેનું શરીર એકદમ સ્વસ્થ છે. તો શું તે સરોગસી દ્વારા બાળક ઈચ્છે છે? દંપતીએ જણાવ્યું કે કેવી રીતે ડૉક્ટરે તેમને સરોગેટ માતાની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી અને બાળકના ધબકારા વિશે જણાવ્યું.
અનમોલે જણાવ્યું કે તેણે સરોગેટ મધરનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ પછી દંપતીએ સરોગેસી પ્રક્રિયા શરૂ કરી. જોકે, ડૉક્ટરે અમૃતાને કન્ફર્મ કર્યું કે તેનું શરીર એકદમ સ્વસ્થ છે. તો શું તે સરોગસી દ્વારા બાળક ઈચ્છે છે? દંપતીએ જણાવ્યું કે કેવી રીતે ડૉક્ટરે તેમને સરોગેટ માતાની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી અને બાળકના ધબકારા વિશે જણાવ્યું.
5/10
થોડા દિવસો પછી કપલને એક ખરાબ સમાચાર મળ્યા. તેમને ખબર પડી કે તેમણે સરોગેટ માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ગુમાવી દીધું છે. અમૃતાએ જણાવ્યું કે આ સમાચાર સાંભળીને તેનું દિલ કેવી રીતે તૂટી ગયું.
થોડા દિવસો પછી કપલને એક ખરાબ સમાચાર મળ્યા. તેમને ખબર પડી કે તેમણે સરોગેટ માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ગુમાવી દીધું છે. અમૃતાએ જણાવ્યું કે આ સમાચાર સાંભળીને તેનું દિલ કેવી રીતે તૂટી ગયું.
6/10
આ ઘટના બાદ કપલે થોડો સમય બ્રેક લીધો હતો. આ પછી તેમણે IVF માટે પ્રયાસ કર્યો. પરંતુ આનાથી પણ દંપતીને કોઈ પરિણામ મળ્યું નહીં.ત્યારપછી તેઓ બીજી વખત IVF માટે પ્રયત્ન કર્યો પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
આ ઘટના બાદ કપલે થોડો સમય બ્રેક લીધો હતો. આ પછી તેમણે IVF માટે પ્રયાસ કર્યો. પરંતુ આનાથી પણ દંપતીને કોઈ પરિણામ મળ્યું નહીં.ત્યારપછી તેઓ બીજી વખત IVF માટે પ્રયત્ન કર્યો પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
7/10
તમામ પ્રયાસો છતાં અમૃતા અને અનમોલ માતા-પિતા બની શક્યા ન હતા. દંપતીએ મંદિરોના ચક્કર પણ લગાવ્યા, પછી આયુર્વેદિક ડૉક્ટર પાસે ગયા. આ દવાઓના કારણે અમૃતાને ચામડીની અલર્જી થઇ ગઇ હતી.
તમામ પ્રયાસો છતાં અમૃતા અને અનમોલ માતા-પિતા બની શક્યા ન હતા. દંપતીએ મંદિરોના ચક્કર પણ લગાવ્યા, પછી આયુર્વેદિક ડૉક્ટર પાસે ગયા. આ દવાઓના કારણે અમૃતાને ચામડીની અલર્જી થઇ ગઇ હતી.
8/10
આ બધા પ્રયત્નોથી કંટાળીને અમૃતા વિચારતી હતી – મારે સંતાન હોવું જોઈએ કે નહીં? શું તેઓ તેમના વ્યસ્ત જીવનની વચ્ચે પણ બાળકનો ઉછેર કરી શકશે? બાળક જરૂરી છે કે નહીં? હવે તો અનમોલ પણ વિચારી રહ્યો હતો કે તેને સંતાન નહિ થાય. થોડા સમય પછી કપલ્સ થાઇલેન્ડમાં રજાઓ માણવા ગયા અને બધી સ્થિતિ બદલાઇ ગઇ હતી.
આ બધા પ્રયત્નોથી કંટાળીને અમૃતા વિચારતી હતી – મારે સંતાન હોવું જોઈએ કે નહીં? શું તેઓ તેમના વ્યસ્ત જીવનની વચ્ચે પણ બાળકનો ઉછેર કરી શકશે? બાળક જરૂરી છે કે નહીં? હવે તો અનમોલ પણ વિચારી રહ્યો હતો કે તેને સંતાન નહિ થાય. થોડા સમય પછી કપલ્સ થાઇલેન્ડમાં રજાઓ માણવા ગયા અને બધી સ્થિતિ બદલાઇ ગઇ હતી.
9/10
માર્ચ 2020માં અમૃતાને એક અલગ જ અનુભૂતિ થઈ હતી. જ્યારે અભિનેત્રીએ બ્લડ ટેસ્ટ કરાવ્યો ત્યારે કપલને તેઓના માતા-પિતા બનવાની જાણકારી મળી હતી. 11 માર્ચ, 2020ના  દિવસે અમૃતા-અનમોલને તેમના જીવનની સૌથી મોટી ખુશી વિશે જાણવા મળ્યું. નવેમ્બર 2020 માં દંપતીએ તેમના પુત્ર વીરનું સ્વાગત કર્યું હતું.
માર્ચ 2020માં અમૃતાને એક અલગ જ અનુભૂતિ થઈ હતી. જ્યારે અભિનેત્રીએ બ્લડ ટેસ્ટ કરાવ્યો ત્યારે કપલને તેઓના માતા-પિતા બનવાની જાણકારી મળી હતી. 11 માર્ચ, 2020ના દિવસે અમૃતા-અનમોલને તેમના જીવનની સૌથી મોટી ખુશી વિશે જાણવા મળ્યું. નવેમ્બર 2020 માં દંપતીએ તેમના પુત્ર વીરનું સ્વાગત કર્યું હતું.
10/10
All Photo Credit: Instagram
All Photo Credit: Instagram

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું  મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget