શોધખોળ કરો

Ram Mandir Inauguration: અક્ષય કુમારથી લઇને વિરાટ-અનુષ્કા સુધી, આમંત્રણ છતાં અયોધ્યા ન આવ્યા આ સેલેબ્સ

Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.

Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.

ફોટોઃ ટ્વિટર

1/10
Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
2/10
અક્ષય કુમાર - આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું છે. જે આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે અયોધ્યા પહોંચી શક્યો ન હતો.
અક્ષય કુમાર - આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું છે. જે આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે અયોધ્યા પહોંચી શક્યો ન હતો.
3/10
ટાઈગર શ્રોફ - એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેથી જ તેણે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
ટાઈગર શ્રોફ - એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેથી જ તેણે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
4/10
અનુષ્કા શર્મા-વિરાટ કોહલી- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી ન હતી.
અનુષ્કા શર્મા-વિરાટ કોહલી- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી ન હતી.
5/10
આ ઉદ્ઘાટન કાર્યક્રમ માટે અભિનેતા પ્રભાસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અયોધ્યા પહોંચ્યો ન હતો.
આ ઉદ્ઘાટન કાર્યક્રમ માટે અભિનેતા પ્રભાસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અયોધ્યા પહોંચ્યો ન હતો.
6/10
મોહનલાલ – સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આમંત્રણ મળવા છતાં અયોધ્યા પહોંચ્યા ન હતા. વાસ્તવમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
મોહનલાલ – સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આમંત્રણ મળવા છતાં અયોધ્યા પહોંચ્યા ન હતા. વાસ્તવમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
7/10
Asha Bhosle- લતા મંગેશકરના પરિવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની બહેન અને સિંગર Asha Bhosleએ કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
Asha Bhosle- લતા મંગેશકરના પરિવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની બહેન અને સિંગર Asha Bhosleએ કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
8/10
જૂનિયર એનટીઆર – સાઉથના સ્ટાર એક્ટર જૂનિયર એનટીઆર પણ તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો ન હતો.
જૂનિયર એનટીઆર – સાઉથના સ્ટાર એક્ટર જૂનિયર એનટીઆર પણ તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો ન હતો.
9/10
એમએસ ધોની- મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અયોધ્યા પહોંચ્યો ન હતો.
એમએસ ધોની- મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અયોધ્યા પહોંચ્યો ન હતો.
10/10
વિવેક અગ્નિહોત્રી - બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા ન હતા. કારણ કે તેઓ હાલમાં ભારતની બહાર છે.
વિવેક અગ્નિહોત્રી - બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા ન હતા. કારણ કે તેઓ હાલમાં ભારતની બહાર છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget