શોધખોળ કરો

Ram Mandir Inauguration: અક્ષય કુમારથી લઇને વિરાટ-અનુષ્કા સુધી, આમંત્રણ છતાં અયોધ્યા ન આવ્યા આ સેલેબ્સ

Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.

Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.

ફોટોઃ ટ્વિટર

1/10
Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
2/10
અક્ષય કુમાર - આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું છે. જે આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે અયોધ્યા પહોંચી શક્યો ન હતો.
અક્ષય કુમાર - આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું છે. જે આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે અયોધ્યા પહોંચી શક્યો ન હતો.
3/10
ટાઈગર શ્રોફ - એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેથી જ તેણે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
ટાઈગર શ્રોફ - એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેથી જ તેણે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
4/10
અનુષ્કા શર્મા-વિરાટ કોહલી- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી ન હતી.
અનુષ્કા શર્મા-વિરાટ કોહલી- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી ન હતી.
5/10
આ ઉદ્ઘાટન કાર્યક્રમ માટે અભિનેતા પ્રભાસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અયોધ્યા પહોંચ્યો ન હતો.
આ ઉદ્ઘાટન કાર્યક્રમ માટે અભિનેતા પ્રભાસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અયોધ્યા પહોંચ્યો ન હતો.
6/10
મોહનલાલ – સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આમંત્રણ મળવા છતાં અયોધ્યા પહોંચ્યા ન હતા. વાસ્તવમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
મોહનલાલ – સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આમંત્રણ મળવા છતાં અયોધ્યા પહોંચ્યા ન હતા. વાસ્તવમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
7/10
Asha Bhosle- લતા મંગેશકરના પરિવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની બહેન અને સિંગર Asha Bhosleએ કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
Asha Bhosle- લતા મંગેશકરના પરિવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની બહેન અને સિંગર Asha Bhosleએ કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
8/10
જૂનિયર એનટીઆર – સાઉથના સ્ટાર એક્ટર જૂનિયર એનટીઆર પણ તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો ન હતો.
જૂનિયર એનટીઆર – સાઉથના સ્ટાર એક્ટર જૂનિયર એનટીઆર પણ તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો ન હતો.
9/10
એમએસ ધોની- મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અયોધ્યા પહોંચ્યો ન હતો.
એમએસ ધોની- મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અયોધ્યા પહોંચ્યો ન હતો.
10/10
વિવેક અગ્નિહોત્રી - બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા ન હતા. કારણ કે તેઓ હાલમાં ભારતની બહાર છે.
વિવેક અગ્નિહોત્રી - બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા ન હતા. કારણ કે તેઓ હાલમાં ભારતની બહાર છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યોGandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget