શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Mandir Inauguration: અક્ષય કુમારથી લઇને વિરાટ-અનુષ્કા સુધી, આમંત્રણ છતાં અયોધ્યા ન આવ્યા આ સેલેબ્સ
Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
![Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/154486fc094b7cda664b8d4f55230d69170599505093874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/10
![Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/4efdd2f969559e8b1c92e99f32ded48e71867.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
2/10
![અક્ષય કુમાર - આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું છે. જે આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે અયોધ્યા પહોંચી શક્યો ન હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/3fb5ed13afe8714a7e5d13ee506003dd0a8c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અક્ષય કુમાર - આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું છે. જે આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે અયોધ્યા પહોંચી શક્યો ન હતો.
3/10
![ટાઈગર શ્રોફ - એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેથી જ તેણે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/f99687dd719c4e8bc6a39e946c3d9ef7ba75f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટાઈગર શ્રોફ - એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેથી જ તેણે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
4/10
![અનુષ્કા શર્મા-વિરાટ કોહલી- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી ન હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/2de40e0d504f583cda7465979f958a986132c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કા શર્મા-વિરાટ કોહલી- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી ન હતી.
5/10
![આ ઉદ્ઘાટન કાર્યક્રમ માટે અભિનેતા પ્રભાસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અયોધ્યા પહોંચ્યો ન હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/135007e7085979a7d5b41ce54c0e54d7a78e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉદ્ઘાટન કાર્યક્રમ માટે અભિનેતા પ્રભાસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અયોધ્યા પહોંચ્યો ન હતો.
6/10
![મોહનલાલ – સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આમંત્રણ મળવા છતાં અયોધ્યા પહોંચ્યા ન હતા. વાસ્તવમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/fac4ef5554f69012fe38d2f1d4e245a67ea3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોહનલાલ – સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આમંત્રણ મળવા છતાં અયોધ્યા પહોંચ્યા ન હતા. વાસ્તવમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
7/10
![Asha Bhosle- લતા મંગેશકરના પરિવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની બહેન અને સિંગર Asha Bhosleએ કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/e4bde0eb46b8f32ef4b4207f5344b4d449ce9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Asha Bhosle- લતા મંગેશકરના પરિવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની બહેન અને સિંગર Asha Bhosleએ કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
8/10
![જૂનિયર એનટીઆર – સાઉથના સ્ટાર એક્ટર જૂનિયર એનટીઆર પણ તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો ન હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/86c3cbc8cde622a8c725d89a88bdcb966644d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનિયર એનટીઆર – સાઉથના સ્ટાર એક્ટર જૂનિયર એનટીઆર પણ તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો ન હતો.
9/10
![એમએસ ધોની- મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અયોધ્યા પહોંચ્યો ન હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/1058abae0dc372f4432cbea7fa123512b020e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એમએસ ધોની- મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અયોધ્યા પહોંચ્યો ન હતો.
10/10
![વિવેક અગ્નિહોત્રી - બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા ન હતા. કારણ કે તેઓ હાલમાં ભારતની બહાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/23/ae566253288191ce5d879e51dae1d8c351a5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિવેક અગ્નિહોત્રી - બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા ન હતા. કારણ કે તેઓ હાલમાં ભારતની બહાર છે.
Published at : 23 Jan 2024 01:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)