શોધખોળ કરો

Marathi Actress Vaidehi Parashurami: કોણ છે મરાઠી એક્ટ્રેસ વૈદેહી પરશુરામ ? પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર ફેન્સની કરી રહી છે ઘાયલ

વૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો.

વૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો.

ફાઇલ તસવીર

1/8
Vaidehi Parashurami: વૈદેહી પરશુરામ એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે. તેને ઇસ્કૉન, નૃત્યંજલિ ચિલ્ડ્રન ક્લબ, મરાઠા મંદિર, શારદા સંગીત વિદ્યાલય વગેરે દ્વારા આયોજિત કથક પ્રતિયોગિતામાં જીત હાંસલ કરી છે.
Vaidehi Parashurami: વૈદેહી પરશુરામ એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે. તેને ઇસ્કૉન, નૃત્યંજલિ ચિલ્ડ્રન ક્લબ, મરાઠા મંદિર, શારદા સંગીત વિદ્યાલય વગેરે દ્વારા આયોજિત કથક પ્રતિયોગિતામાં જીત હાંસલ કરી છે.
2/8
વૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો.
વૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો.
3/8
વૈદેહી પરશુરામને નાચવા ગાવાનો બહુજ શોખ છે. તે એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે. તેને ઇસ્કૉન, નૃત્યંજલિ ચિલ્ડ્રન ક્લબ, મરાઠા મંદિર, શારદા સંગીત વિદ્યાલય વગેરે દ્વારા આયોજિત કથક પ્રતિયોગિતામાં જીત હાંસલ કરી છે.
વૈદેહી પરશુરામને નાચવા ગાવાનો બહુજ શોખ છે. તે એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે. તેને ઇસ્કૉન, નૃત્યંજલિ ચિલ્ડ્રન ક્લબ, મરાઠા મંદિર, શારદા સંગીત વિદ્યાલય વગેરે દ્વારા આયોજિત કથક પ્રતિયોગિતામાં જીત હાંસલ કરી છે.
4/8
તેને નાલંદા નૃત્ય અનુસંધાન કેન્દ્ર નૃત્ય નિપુણ પુરસ્કાર, પંડિત વિષ્ણુ દિગંમ્બર પલુસ્કર પુરસ્કાર વગેરે જેવા કેટલાય પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા છે.
તેને નાલંદા નૃત્ય અનુસંધાન કેન્દ્ર નૃત્ય નિપુણ પુરસ્કાર, પંડિત વિષ્ણુ દિગંમ્બર પલુસ્કર પુરસ્કાર વગેરે જેવા કેટલાય પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા છે.
5/8
વૈદેહી પરશુરામે ટીવીમાં પોતાની કેરિયરની શરૂઆત 2010 માં મરાઠી ફિલ્મ ‘વેદ લવી જીવા’થી કરી હતી.
વૈદેહી પરશુરામે ટીવીમાં પોતાની કેરિયરની શરૂઆત 2010 માં મરાઠી ફિલ્મ ‘વેદ લવી જીવા’થી કરી હતી.
6/8
2012માં, તેને ‘મિસ ક્લિન એન્ડ ક્લિયર’નો ખિતાબ જીત્યો અને સતત બે વર્ષ સુધી તેની બ્રાન્ડ એમ્બેસેડર રહી છે.
2012માં, તેને ‘મિસ ક્લિન એન્ડ ક્લિયર’નો ખિતાબ જીત્યો અને સતત બે વર્ષ સુધી તેની બ્રાન્ડ એમ્બેસેડર રહી છે.
7/8
2016માં તેને અમિતાભની સાથે ફિલ્મ વજીરમાં એક નાની ભૂમિકા નિભાવી હતી.
2016માં તેને અમિતાભની સાથે ફિલ્મ વજીરમાં એક નાની ભૂમિકા નિભાવી હતી.
8/8
તાજેતરમાં જ વૈદેહી પરશુરામ મરાઠી ફિલ્મ
તાજેતરમાં જ વૈદેહી પરશુરામ મરાઠી ફિલ્મ "જગ્ગુ આણિ જ્યૂલિએટ'માં દેખાઇ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget