શોધખોળ કરો

હૉટ એક્ટ્રેસે કર્યો આપઘાતનો પ્રયાસ, થોડા દિવસ પહેલાં ધનિક બિઝનેસમેન સાથે કરેલાં લગ્ન પણ પતિ ફરી ગયો ને..........

Chaitra_Kottur

1/7
મુંબઇઃ ફિલ્મ જગતની વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે, કન્નડ એક્ટ્રેસ અને કન્નડ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ ચિત્રા કોટુરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, તે પોતાના લગ્ન જીવનને લઇને કંટાળી ગઇ હતી, પતિના ત્રાસને લઇને તેને આ પગલુ ભર્યુ હતુ. એક્ટ્રેસે પોતાના કર્ણાટકા સ્થિત કોલારમાં આવેલા નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મુંબઇઃ ફિલ્મ જગતની વધુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યુ છે, કન્નડ એક્ટ્રેસ અને કન્નડ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ ચિત્રા કોટુરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, તે પોતાના લગ્ન જીવનને લઇને કંટાળી ગઇ હતી, પતિના ત્રાસને લઇને તેને આ પગલુ ભર્યુ હતુ. એક્ટ્રેસે પોતાના કર્ણાટકા સ્થિત કોલારમાં આવેલા નિવાસસ્થાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
2/7
રિપોર્ટ પ્રમાણે, કન્નડ એક્ટ્રેસ ચિત્રા કોટુરે કોલારમાં પોતાના ઘરે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે, બાદમાં તાત્કાલિક તેને હૉસ્પીટલમાં લઇ જવાતા બચી ગઇ હતી, હાલ તેની તબિયત સ્થિર છે.
રિપોર્ટ પ્રમાણે, કન્નડ એક્ટ્રેસ ચિત્રા કોટુરે કોલારમાં પોતાના ઘરે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે, બાદમાં તાત્કાલિક તેને હૉસ્પીટલમાં લઇ જવાતા બચી ગઇ હતી, હાલ તેની તબિયત સ્થિર છે.
3/7
એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે, તેને પોતાના પતિ દ્વારા તરછોડી દેવામાં આવી હતી. એક્ટ્રેસે મધ્યપ્રદેશના એક મોટા બિઝનેસમેન નાગાર્જૂન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બિઝનેસમેને તેને એમ કહીને તરછોડી દીધી કે તેને કેટલાક લોકોના દબાણમાં આવીને આ લગ્ન કર્યા છે, પરંતુ તે લગ્ન માટે તૈયાર ન હતો. બિઝનેસમેન પતિ એક્ટ્રેસ ચિત્રા કોટુરેને છોડીને જતો રહ્યો હતો.
એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે, તેને પોતાના પતિ દ્વારા તરછોડી દેવામાં આવી હતી. એક્ટ્રેસે મધ્યપ્રદેશના એક મોટા બિઝનેસમેન નાગાર્જૂન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બિઝનેસમેને તેને એમ કહીને તરછોડી દીધી કે તેને કેટલાક લોકોના દબાણમાં આવીને આ લગ્ન કર્યા છે, પરંતુ તે લગ્ન માટે તૈયાર ન હતો. બિઝનેસમેન પતિ એક્ટ્રેસ ચિત્રા કોટુરેને છોડીને જતો રહ્યો હતો.
4/7
આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે, પોલીસે આ આત્મહત્યા કેસમાં જણાવ્યુ કે થોડાક દિવસો પહેલા જ એક્ટ્રેસ ચિત્રા કોટુરેના લગ્ન બિઝનેસમેન નાર્ગાજૂન સાથે થયા હતા.
આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે, પોલીસે આ આત્મહત્યા કેસમાં જણાવ્યુ કે થોડાક દિવસો પહેલા જ એક્ટ્રેસ ચિત્રા કોટુરેના લગ્ન બિઝનેસમેન નાર્ગાજૂન સાથે થયા હતા.
5/7
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અભિનેત્રી ચિત્રા કોટુરેના લગ્ન થોડાક દિવસો પહેલા જ સાદગીથી બ્યાતારાયનપુરાના એક ગણપતિ મંદિરમાં થયો હતા, આ લગ્નમાં પરિવારના સભ્યો જ હાજર રહ્યાં હતા. જોકે એવુ પણ કહેવાઇ રહ્યું છે કે નાગાર્જૂનને પોતાના પરિવારજનોએ ધમકીઓ આપીને દબાણમાં રાખીને એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માટે મજબૂર કર્યો હતો.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અભિનેત્રી ચિત્રા કોટુરેના લગ્ન થોડાક દિવસો પહેલા જ સાદગીથી બ્યાતારાયનપુરાના એક ગણપતિ મંદિરમાં થયો હતા, આ લગ્નમાં પરિવારના સભ્યો જ હાજર રહ્યાં હતા. જોકે એવુ પણ કહેવાઇ રહ્યું છે કે નાગાર્જૂનને પોતાના પરિવારજનોએ ધમકીઓ આપીને દબાણમાં રાખીને એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માટે મજબૂર કર્યો હતો.
6/7
જ્યારે વાત વધી તો કોલાર પોલીસ સ્ટેશનમાં બન્ને ફેમિલીના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા. ચિત્રા કોટુરેના સ્ટેટમેન્ટ અનુસાર, તાજેતરમાં એક્ટ્રેસ અને બિઝનેસમેનના લગ્ન થયા હતા, જ્યારે એક્ટ્રેસ પતિના પૈતુક ઘરમાં ગઇ તો તેને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
જ્યારે વાત વધી તો કોલાર પોલીસ સ્ટેશનમાં બન્ને ફેમિલીના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા. ચિત્રા કોટુરેના સ્ટેટમેન્ટ અનુસાર, તાજેતરમાં એક્ટ્રેસ અને બિઝનેસમેનના લગ્ન થયા હતા, જ્યારે એક્ટ્રેસ પતિના પૈતુક ઘરમાં ગઇ તો તેને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
7/7
અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યુ કે, જ્યારે તે પતિના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ તેને ઘરમાં પ્રવેશના ના દીધી, અને કહ્યું કે, આ લગ્ન એક શરતના આધારે હતા, તેમને લગ્નને અમાન્ય ગણાવ્યા હતા. આ બધા કારણોસર એક્ટ્રેસ કંટાળી ગઇ હતી, અને તેને પોતાના જીવનને ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યુ કે, જ્યારે તે પતિના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ તેને ઘરમાં પ્રવેશના ના દીધી, અને કહ્યું કે, આ લગ્ન એક શરતના આધારે હતા, તેમને લગ્નને અમાન્ય ગણાવ્યા હતા. આ બધા કારણોસર એક્ટ્રેસ કંટાળી ગઇ હતી, અને તેને પોતાના જીવનને ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયોHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરાHun To Bolish : હું તો બોલીશ : ગેંગવોરે કર્યું કાયદાનું વસ્ત્રાહરણ?Vadodara Accident: વડોદરાના પોર ગામ પાસે કાર પલટી મારતા 4 લોકોના સ્થળ પર મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
બાપ રે! હોળીમાં સોનું તો આસમાને પહોંચી ગયું, 88 હજારને ટપી ગયું! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
આ કારણે ભારત એકસાથે ઉતારી શકે છે 3 ટીમો, હોળી પર દિનેશ કાર્તિકના નિવેદનથી ખળભળાટ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ઓહોહો! ક્રિકેટ મેચ લાઈવ દેખાડવામાં આટલું બધું થાય છે? 700 લોકો, 40 કેમેરા અને 30 કરોડથી વધુનો ખર્ચ
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ગોંડલ મર્ડર મિસ્ટ્રી: રાજકુમાર જાટના મોતનો ભેદ ઉકેલાયો, 150 CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય, જાણો કેવી રીતે થયું મોત
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ધુળેટીના દિવસે ગુજરાતમાં 108ને 3485 ઇમરજન્સી કોલ મળ્યા, રોડ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે, ગ્રીન કાર્ડ કાયમી નથી? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
IED Blast: જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ,મચી અફરાતફરી
Embed widget