શોધખોળ કરો

ડેબ્યૂ ફિલ્મ બાદ બેરોજગાર થઇ ગયો હતો અલ્લુ અર્જુન, આ વ્યક્તિએ બચાવ્યું તેનું કરિયર

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા પાસે તેની પ્રથમ ફિલ્મ પછી કોઈ કામ નહોતું.

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા પાસે તેની પ્રથમ ફિલ્મ પછી કોઈ કામ નહોતું.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા પાસે તેની પ્રથમ ફિલ્મ પછી કોઈ કામ નહોતું. અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. 'પુષ્પાઃ ધ રાઇઝ'ની શાનદાર સફળતા સાથે અભિનેતાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. ચાહકો હવે અભિનેતાની બ્લોકબસ્ટર ફિલ્મના બીજા પાર્ટની રાહ જોઇ રહ્યા છે. હાલમાં અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે એક ઇવેન્ટમાં અભિનેતાએ તેના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને ખુલાસો કર્યો કે તેની ડેબ્યૂ ફિલ્મ પછી તે બેરોજગાર થઈ ગયો હતો.
અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતા પાસે તેની પ્રથમ ફિલ્મ પછી કોઈ કામ નહોતું. અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. 'પુષ્પાઃ ધ રાઇઝ'ની શાનદાર સફળતા સાથે અભિનેતાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. ચાહકો હવે અભિનેતાની બ્લોકબસ્ટર ફિલ્મના બીજા પાર્ટની રાહ જોઇ રહ્યા છે. હાલમાં અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે એક ઇવેન્ટમાં અભિનેતાએ તેના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને ખુલાસો કર્યો કે તેની ડેબ્યૂ ફિલ્મ પછી તે બેરોજગાર થઈ ગયો હતો.
2/7
નોંધનીય છે કે અલ્લુ અર્જુને 2003માં ફિલ્મ ગંગોત્રીથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે એક રોમેન્ટિક ડ્રામા હતી જેની વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે જે એક નોકરના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ હિટ રહી હતી પરંતુ અલ્લુ અર્જુને કહ્યું કે આ ફિલ્મ પછી તેને કોઈ ઓફર મળી નથી.
નોંધનીય છે કે અલ્લુ અર્જુને 2003માં ફિલ્મ ગંગોત્રીથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે એક રોમેન્ટિક ડ્રામા હતી જેની વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે જે એક નોકરના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ હિટ રહી હતી પરંતુ અલ્લુ અર્જુને કહ્યું કે આ ફિલ્મ પછી તેને કોઈ ઓફર મળી નથી.
3/7
આ ઈવેન્ટમાં અલ્લુ અર્જુને ખુલાસો કર્યો હતો કે,
આ ઈવેન્ટમાં અલ્લુ અર્જુને ખુલાસો કર્યો હતો કે, "મેં લીડ એક્ટર તરીકે મારી શરૂઆત રાઘવેન્દ્ર રાવ ગરુની ગંગોત્રીથી કરી હતી. તેમણે સુપરહિટ ફિલ્મ આપી હતી, પરંતુ હું એક્ટર તરીકે સારો દેખાવ કરી શક્યો નહોતો. રિલીઝ પછી કોઈ મારી સાથે કામ કરવા તૈયાર નહોતું. "
4/7
પુષ્પા સ્ટારે વધુમાં કહ્યું કે, ત્યારપછી એક નવોદિત ફિલ્મ મેકર મારી પાસે આવ્યા અને મને આર્યની ઓફર કરી હતી ત્યારથી મેં પાછું વળીને જોયું નથી.
પુષ્પા સ્ટારે વધુમાં કહ્યું કે, ત્યારપછી એક નવોદિત ફિલ્મ મેકર મારી પાસે આવ્યા અને મને આર્યની ઓફર કરી હતી ત્યારથી મેં પાછું વળીને જોયું નથી.
5/7
અલ્લુ અર્જુનની કારકિર્દીને બચાવનાર ફિલ્મ નિર્માતા બીજું કોઈ નહીં પણ સુકુમાર છે. તે જ ઈવેન્ટમાં અલ્લુ અર્જુને સુકુમારના ખૂબ વખાણ કર્યા અને કહ્યું, “જ્યારે હું મારી કારકિર્દીને જોઉં છું અને જો મારે કોઈ એક વ્યક્તિનું નામ લેવું હોય જેણે મારા જીવન પર સૌથી વધુ અસર કરી હોય તો તે સુકુમાર હશે. અત્યારે પણ તે પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે.
અલ્લુ અર્જુનની કારકિર્દીને બચાવનાર ફિલ્મ નિર્માતા બીજું કોઈ નહીં પણ સુકુમાર છે. તે જ ઈવેન્ટમાં અલ્લુ અર્જુને સુકુમારના ખૂબ વખાણ કર્યા અને કહ્યું, “જ્યારે હું મારી કારકિર્દીને જોઉં છું અને જો મારે કોઈ એક વ્યક્તિનું નામ લેવું હોય જેણે મારા જીવન પર સૌથી વધુ અસર કરી હોય તો તે સુકુમાર હશે. અત્યારે પણ તે પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે.
6/7
અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા 2 વિશે વાત કરીએ તો તે 400 થી 500 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. નિર્માતાઓને વિશ્વાસ છે કે પુષ્પા 2: ધ રૂલ  1000 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થશે અને તે અલ્લુ અર્જુનની પ્રથમ એન્ટ્રી હશે. આ ફિલ્મ સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે.
અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા 2 વિશે વાત કરીએ તો તે 400 થી 500 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. નિર્માતાઓને વિશ્વાસ છે કે પુષ્પા 2: ધ રૂલ 1000 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થશે અને તે અલ્લુ અર્જુનની પ્રથમ એન્ટ્રી હશે. આ ફિલ્મ સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે.
7/7
અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના, ફહદ ફાસિલ, સુનીલ, અજય ઘોષ, અનસૂયા ભારદ્વાજ, અજય, પ્રતાપ, બ્રહ્માજી, ધનંજય, માઇમ ગોપીએ સિક્વલમાં કમબેક કર્યું છે. દિગ્ગજ અભિનેતા જગપતિ બાબુ પણ પુષ્પા 2માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પુષ્પા 2: ધ રૂલનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે પુષ્પા 2 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.
અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના, ફહદ ફાસિલ, સુનીલ, અજય ઘોષ, અનસૂયા ભારદ્વાજ, અજય, પ્રતાપ, બ્રહ્માજી, ધનંજય, માઇમ ગોપીએ સિક્વલમાં કમબેક કર્યું છે. દિગ્ગજ અભિનેતા જગપતિ બાબુ પણ પુષ્પા 2માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પુષ્પા 2: ધ રૂલનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે પુષ્પા 2 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેતInternational Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહીVikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?Surat Police:  સુરતમાં જોખમી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકવો પડ્યો ભારે!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Danish Kaneria: પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટરે શાહિદ આફ્રીદી પર લગાવ્યો ગંભીર આરોપ,ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Holi 2025: હોળી પર મહેમાનોને ખવડાવો આ 5 ખાસ મીઠાઈ, રેસીપી પૂછતા રહી જશે ગેસ્ટ
Embed widget