શોધખોળ કરો
ખેડૂત આંદોલનની પાછળ છે આ વ્યક્તિનું દિમાગ, સરકાર સાથે વાટાઘાટોમાં છે મહત્વનો રોલ
1/4

પંજાબમાં રાજેવાલ જાણીતી હસતી છે. તેઓ 1990ના દાયકામાં ભારતીય કિસાન યુનિયનથી અલગ થયા હતા. પંજાબના કૃષિ ક્ષેત્ર પર તેમની ખૂબ જ મજબૂત પકડ છે અને તેમને આખા આંદોલનની પાછળનું દિમાગ કહી શકાય છે. કેન્દ્રીય મંત્રીઓની સાથે વાટાઘાટોમાં અગત્યનો રોલ નિભાવી રહ્યા છે.
2/4

ભારતીય કિસાન યુનિયનનું બંધારણ પણ બલબીર સિંહ રાજેવાલે લખ્યું હતું. તેમના સંગઠનનો પ્રભાવ લુધિયાણા અને તેની આસપાસના મધ્ય પંજાબના વિસ્તારમાં છે. રાજેવાલને પંજાબના સૌથી આખાબોલા ખેડૂત નેતા માનવામાં આવે છે. જે ખેડૂતોના મુદ્દા પર નેતૃત્વ કરનારા અને ખેડૂત પક્ષને રજૂ કરીને ખેડૂત આંદોલનનો ચહેરો બની ગયા છે.
Published at :
આગળ જુઓ





















