શોધખોળ કરો
મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત આંદોલનના નેતા જોગિંદર સિંહ ઉમરાહ કોણ છે, આર્મી જવાનમાંથી કઈ રીતે બન્યા ખેડૂત નેતા ?
1/5

યૂનિયન તેના જોગિંદર સિંહ ઉગરાહાનું કહેવું છે કે કોર્પોરેટ ભારતીય કારોબારનો એક મોટો હિસ્સો છે. તેઓ હવે કૃષિ સેક્ટરને ગળી જવા માંગે છે. તેથી અમે કારોબારીઓ સામે લડી રહ્યા છીએ. અમારી સીધી લડાઇ તેમની સામે છે. અમને ખબર છે કે મોલ્સ, પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીઓ પર આ પ્રદર્શનની વિપરીત અસર પડી રહી છે પરંતુ અમે મજબૂર છીએ. (તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)
2/5

જોગિંદર સિંહ ઉમરાહ પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાના પ્રમુખ છે. 75 વર્ષીય જોગિંદર સિંહનો જન્મ 1945માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને ચાર ભાઈ અને ચાર બહેન હતા. 1975માં તેઓ ભારતીય સેનામાં ભરતી થયા, પરંતુ પારિવારિક કારણોસર ખેતી છોડી દીધી અને ગામડે જઈ ખેતી કરવા લાગ્યા. સેનામાં રહી ચુકેલા જોગિંદર સિંહ પાસે 5 એકર જમીન છે અને તેઓ સંગરુર જિલ્લાના ઉગરાહા ગામના વતની છે.
Published at :
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















