શોધખોળ કરો

મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત આંદોલનના નેતા જોગિંદર સિંહ ઉમરાહ કોણ છે, આર્મી જવાનમાંથી કઈ રીતે બન્યા ખેડૂત નેતા ?

1/5
યૂનિયન તેના જોગિંદર સિંહ ઉગરાહાનું કહેવું છે કે કોર્પોરેટ ભારતીય કારોબારનો એક મોટો હિસ્સો છે. તેઓ હવે કૃષિ સેક્ટરને ગળી જવા માંગે છે. તેથી અમે કારોબારીઓ સામે લડી રહ્યા છીએ. અમારી સીધી લડાઇ  તેમની સામે છે. અમને ખબર છે કે મોલ્સ, પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીઓ પર આ પ્રદર્શનની વિપરીત અસર પડી રહી છે પરંતુ અમે મજબૂર છીએ. (તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)
યૂનિયન તેના જોગિંદર સિંહ ઉગરાહાનું કહેવું છે કે કોર્પોરેટ ભારતીય કારોબારનો એક મોટો હિસ્સો છે. તેઓ હવે કૃષિ સેક્ટરને ગળી જવા માંગે છે. તેથી અમે કારોબારીઓ સામે લડી રહ્યા છીએ. અમારી સીધી લડાઇ તેમની સામે છે. અમને ખબર છે કે મોલ્સ, પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીઓ પર આ પ્રદર્શનની વિપરીત અસર પડી રહી છે પરંતુ અમે મજબૂર છીએ. (તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)
2/5
જોગિંદર સિંહ ઉમરાહ પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાના પ્રમુખ છે. 75 વર્ષીય જોગિંદર સિંહનો જન્મ 1945માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને ચાર ભાઈ અને ચાર બહેન હતા. 1975માં તેઓ ભારતીય સેનામાં ભરતી થયા, પરંતુ પારિવારિક કારણોસર ખેતી છોડી દીધી અને ગામડે જઈ ખેતી કરવા લાગ્યા. સેનામાં રહી ચુકેલા જોગિંદર સિંહ પાસે 5 એકર જમીન છે અને તેઓ સંગરુર જિલ્લાના ઉગરાહા ગામના વતની છે.
જોગિંદર સિંહ ઉમરાહ પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાના પ્રમુખ છે. 75 વર્ષીય જોગિંદર સિંહનો જન્મ 1945માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને ચાર ભાઈ અને ચાર બહેન હતા. 1975માં તેઓ ભારતીય સેનામાં ભરતી થયા, પરંતુ પારિવારિક કારણોસર ખેતી છોડી દીધી અને ગામડે જઈ ખેતી કરવા લાગ્યા. સેનામાં રહી ચુકેલા જોગિંદર સિંહ પાસે 5 એકર જમીન છે અને તેઓ સંગરુર જિલ્લાના ઉગરાહા ગામના વતની છે.
3/5
બીજા ખેડૂત સંગઠનોની તુલનામાં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની એક ખાસ વાત છે. જેમકે કોઈ ખેડૂત યૂનિયન સાથે જોડાય તો તેણે રાજકીય પાર્ટીથી અંતર રાખવાનું હોય છે, પરંતુ ભારતીય કિસાન યૂનિયન ઉગરાહામાં આવું નથી. તમે બીજી પાર્ટીમાં પણ રહી શકો છો પરંતુ તમારે માત્ર યૂનિયનમાં એક્ટિવ રહીને કાર્યક્રમોને આગળ વધારવા પડે છે.
બીજા ખેડૂત સંગઠનોની તુલનામાં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની એક ખાસ વાત છે. જેમકે કોઈ ખેડૂત યૂનિયન સાથે જોડાય તો તેણે રાજકીય પાર્ટીથી અંતર રાખવાનું હોય છે, પરંતુ ભારતીય કિસાન યૂનિયન ઉગરાહામાં આવું નથી. તમે બીજી પાર્ટીમાં પણ રહી શકો છો પરંતુ તમારે માત્ર યૂનિયનમાં એક્ટિવ રહીને કાર્યક્રમોને આગળ વધારવા પડે છે.
4/5
તેમણે 2002માં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની સ્થાપના કરી હતી, જે ભારતીય કિસાન યૂનિયનથી અલગ સંગઠન છે. જોગિંદરની છબી એક ઈમાનદાર ખેડૂત નેતા તરીકેની છે. આ કારણે ખેડૂતો તેમના સંગઠનમાં જોડાતા ગયા અને આજે પંજાબનું સૌથી મોટું ખેડૂત યુનિયન બની ચુક્યું છે. આ યુનિયનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે.
તેમણે 2002માં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની સ્થાપના કરી હતી, જે ભારતીય કિસાન યૂનિયનથી અલગ સંગઠન છે. જોગિંદરની છબી એક ઈમાનદાર ખેડૂત નેતા તરીકેની છે. આ કારણે ખેડૂતો તેમના સંગઠનમાં જોડાતા ગયા અને આજે પંજાબનું સૌથી મોટું ખેડૂત યુનિયન બની ચુક્યું છે. આ યુનિયનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે.
5/5
નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. ગઈકાલે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત ફેંસલો મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું. ખેડૂત આંદોલન દરમિયાન મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉમરાહની આજે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.
નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. ગઈકાલે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત ફેંસલો મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું. ખેડૂત આંદોલન દરમિયાન મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉમરાહની આજે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget