શોધખોળ કરો

Health :ગરમીમાં રાહત આપતું એસી આપના સ્વાસ્થ્ય પર પાડે છે વિપરિત પ્રભાવ જાણો નુકસાન

લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને  ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

1/8
Health and Wellness : લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને  ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
Health and Wellness : લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
2/8
એસી આજના સમયની જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે.  ઘર હોય, ઓફિસ હોય કે કાર, લોકો માટે એસી વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સખત  તડકામાંથી અંદર આવે છે ત્યારે એસી રૂમમાં 5 મિનિટ બેસી રહેવાથી પણ રાહત મળે છે. અમને હવે એસીનો નિયમિત ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ આ AC નો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે.
એસી આજના સમયની જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ઘર હોય, ઓફિસ હોય કે કાર, લોકો માટે એસી વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સખત તડકામાંથી અંદર આવે છે ત્યારે એસી રૂમમાં 5 મિનિટ બેસી રહેવાથી પણ રાહત મળે છે. અમને હવે એસીનો નિયમિત ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ આ AC નો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે.
3/8
એસીના વધુ પડતા ઉપયોગને કારણે ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તો આજે આ સમાચારમાં અમે તમને ACની 5 સાઇડ ઇફેક્ટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ACના વધુ ઉપયોગથી તમને થઇ શકે છે.
એસીના વધુ પડતા ઉપયોગને કારણે ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તો આજે આ સમાચારમાં અમે તમને ACની 5 સાઇડ ઇફેક્ટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ACના વધુ ઉપયોગથી તમને થઇ શકે છે.
4/8
શુષ્ક ત્વચા-જે લોકો લાંબા સમય સુધી ACમાં બેસે છે તેઓમાં શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે. જ્યારે તમારી ત્વચા ખૂબ શુષ્ક થઈ જાય છે ત્યારે ખંજવાળ શરૂ થાય છે.તાપમાંથી તરત જ એસીમાં જવાથી  ત્વચાને શુષ્ક ખંજવાળ પણ આવી શકે છે.
શુષ્ક ત્વચા-જે લોકો લાંબા સમય સુધી ACમાં બેસે છે તેઓમાં શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે. જ્યારે તમારી ત્વચા ખૂબ શુષ્ક થઈ જાય છે ત્યારે ખંજવાળ શરૂ થાય છે.તાપમાંથી તરત જ એસીમાં જવાથી ત્વચાને શુષ્ક ખંજવાળ પણ આવી શકે છે.
5/8
શ્વસન રોગો-લાંબો સમય એસીમાં રહેવાથી નાક, ગળા અને આંખોની સાથે શ્વાસની  તકલીફ થઈ શકે છે. આપ ડ્રાઇ થ્રોટ,રાઇનાઇટિસ, અને બંધ નાકની સમસ્યા થઇ શકે છે. રાઇટિ	નાઇટિસ એક એવી સમસ્યા છે, જે નાકના મૂકૂસ	 મેંમબરેનના સોજોનું કારણ બને છે.  જે એક  વાયરલ ઇન્ફેકશન  અથવા એલર્જીક રિએકશનના કારણે થાય છે
શ્વસન રોગો-લાંબો સમય એસીમાં રહેવાથી નાક, ગળા અને આંખોની સાથે શ્વાસની તકલીફ થઈ શકે છે. આપ ડ્રાઇ થ્રોટ,રાઇનાઇટિસ, અને બંધ નાકની સમસ્યા થઇ શકે છે. રાઇટિ નાઇટિસ એક એવી સમસ્યા છે, જે નાકના મૂકૂસ મેંમબરેનના સોજોનું કારણ બને છે. જે એક વાયરલ ઇન્ફેકશન અથવા એલર્જીક રિએકશનના કારણે થાય છે
6/8
ડિહાઇડ્રેશન-અન્ય રૂમની સરખામણીમાં એસી રૂમમાં ડિહાઇડ્રેશન વધુ હોય છે. હાઇ કૂલિંગ પર  AC ચલાવવાથી, AC રૂમમાંથી ઘણો ભેજ શોષાઇ જાય છે, જેના કારણે તમે ડિહાઇડ્રેટેડ અનુભવી શકો છો.
ડિહાઇડ્રેશન-અન્ય રૂમની સરખામણીમાં એસી રૂમમાં ડિહાઇડ્રેશન વધુ હોય છે. હાઇ કૂલિંગ પર AC ચલાવવાથી, AC રૂમમાંથી ઘણો ભેજ શોષાઇ જાય છે, જેના કારણે તમે ડિહાઇડ્રેટેડ અનુભવી શકો છો.
7/8
ACથી થતી  આડઅસરો-સૂકી આંખો--જો તમારી આંખો પહેલેથી જ શુષ્ક છે, તો લાંબા સમય સુધી એસીમાં રહેવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો તમારી આંખો શુષ્ક છે, તો પછી તમે તેમાં વધુ ખંજવાળ અને બર્નિંગ અનુભવશો. ડ્રાય આઈ સિન્ડ્રોમ ધરાવતા લોકોએ લાંબો સમય ACમાં ન રહેવું જોઈએ.
ACથી થતી આડઅસરો-સૂકી આંખો--જો તમારી આંખો પહેલેથી જ શુષ્ક છે, તો લાંબા સમય સુધી એસીમાં રહેવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો તમારી આંખો શુષ્ક છે, તો પછી તમે તેમાં વધુ ખંજવાળ અને બર્નિંગ અનુભવશો. ડ્રાય આઈ સિન્ડ્રોમ ધરાવતા લોકોએ લાંબો સમય ACમાં ન રહેવું જોઈએ.
8/8
માથાનો દુખાવો-AC ને કારણે ડીહાઈડ્રેશન થવાથી માથાનો દુખાવો અને માઈગ્રેન થઈ શકે છે. ડિહાઇડ્રેશન એ એક ટ્રિગર છે જે ઘણીવાર માઇગ્રેનના કિસ્સામાં અવગણવામાં આવે છે. જ્યારે તમે એસી રૂમની અંદર અને બહાર નીકળો છો અથવા લાંબા સમય સુધી એસીમાં રહ્યા પછી અચાનક ગરમીમાં બહાર જાઓ છો, ત્યારે તમને માથાનો દુખાવો થવાની સમસ્યા પણ થઇ શકે છે.
માથાનો દુખાવો-AC ને કારણે ડીહાઈડ્રેશન થવાથી માથાનો દુખાવો અને માઈગ્રેન થઈ શકે છે. ડિહાઇડ્રેશન એ એક ટ્રિગર છે જે ઘણીવાર માઇગ્રેનના કિસ્સામાં અવગણવામાં આવે છે. જ્યારે તમે એસી રૂમની અંદર અને બહાર નીકળો છો અથવા લાંબા સમય સુધી એસીમાં રહ્યા પછી અચાનક ગરમીમાં બહાર જાઓ છો, ત્યારે તમને માથાનો દુખાવો થવાની સમસ્યા પણ થઇ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget