શોધખોળ કરો

શું ડાયાબિટિસના દર્દીઓ કેરી ખાઈ શકે કે ? જાણી લો એક્સપર્ટનો જવાબ

ગરમીની સિઝનમાં તમામ લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. કેસર કેરી તમામ લોકોને પસંદ હોય છે.

ગરમીની સિઝનમાં તમામ લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. કેસર કેરી તમામ લોકોને પસંદ હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત કેરીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. કેરીમાં કુદરતી મીઠાશ હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાવી કે નહીં તે અંગે દુવિધામાં રહે છે.
દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત કેરીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. કેરીમાં કુદરતી મીઠાશ હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાવી કે નહીં તે અંગે દુવિધામાં રહે છે.
2/6
કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓએ કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ. એક્સપર્ટ મુજબ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે. પરંતુ તેમણે કેરી યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓએ કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ. એક્સપર્ટ મુજબ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે. પરંતુ તેમણે કેરી યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
3/6
કેરી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે. તેથી જ તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબિટીસના દર્દીઓએ તાજી કેરીનું સેવન કરવું જોઈએ. સૂકી કેરીની સરખામણીમાં તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે.
કેરી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે. તેથી જ તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબિટીસના દર્દીઓએ તાજી કેરીનું સેવન કરવું જોઈએ. સૂકી કેરીની સરખામણીમાં તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે.
4/6
પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના દ્વારા સૂચવવામાં આવેલી રીતે કેરીનું સેવન કરો. ડૉક્ટર તમને જાણ કરશે કે કઈ માત્રામાં અને કયા સમયે કેરી ખાવાથી નુકસાન નહી થાય.
પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના દ્વારા સૂચવવામાં આવેલી રીતે કેરીનું સેવન કરો. ડૉક્ટર તમને જાણ કરશે કે કઈ માત્રામાં અને કયા સમયે કેરી ખાવાથી નુકસાન નહી થાય.
5/6
ભલે કેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે, તમારે વધુ કેરીનું સેવન કરવું જોઈએ. સામાન્ય લોકોએ દિવસમાં એકથી બે કેરી ખાવી જોઈએ. વધુ કેરી સ્થૂળતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે સુગરના દર્દીએ કેરીના એકથી બે ટુકડા જ ખાવા જોઈએ.
ભલે કેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે, તમારે વધુ કેરીનું સેવન કરવું જોઈએ. સામાન્ય લોકોએ દિવસમાં એકથી બે કેરી ખાવી જોઈએ. વધુ કેરી સ્થૂળતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે સુગરના દર્દીએ કેરીના એકથી બે ટુકડા જ ખાવા જોઈએ.
6/6
કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાંથી આવે છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર વધારે છે. જો કે તેની સાથે કેરીમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે બ્લડ સુગર પર તેની અસર ઘટાડે છે.
કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાંથી આવે છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર વધારે છે. જો કે તેની સાથે કેરીમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે બ્લડ સુગર પર તેની અસર ઘટાડે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget