શોધખોળ કરો

શું ડાયાબિટિસના દર્દીઓ કેરી ખાઈ શકે કે ? જાણી લો એક્સપર્ટનો જવાબ

ગરમીની સિઝનમાં તમામ લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. કેસર કેરી તમામ લોકોને પસંદ હોય છે.

ગરમીની સિઝનમાં તમામ લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. કેસર કેરી તમામ લોકોને પસંદ હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત કેરીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. કેરીમાં કુદરતી મીઠાશ હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાવી કે નહીં તે અંગે દુવિધામાં રહે છે.
દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત કેરીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. કેરીમાં કુદરતી મીઠાશ હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાવી કે નહીં તે અંગે દુવિધામાં રહે છે.
2/6
કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓએ કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ. એક્સપર્ટ મુજબ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે. પરંતુ તેમણે કેરી યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓએ કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ. એક્સપર્ટ મુજબ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે. પરંતુ તેમણે કેરી યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
3/6
કેરી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે. તેથી જ તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબિટીસના દર્દીઓએ તાજી કેરીનું સેવન કરવું જોઈએ. સૂકી કેરીની સરખામણીમાં તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે.
કેરી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે. તેથી જ તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબિટીસના દર્દીઓએ તાજી કેરીનું સેવન કરવું જોઈએ. સૂકી કેરીની સરખામણીમાં તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે.
4/6
પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના દ્વારા સૂચવવામાં આવેલી રીતે કેરીનું સેવન કરો. ડૉક્ટર તમને જાણ કરશે કે કઈ માત્રામાં અને કયા સમયે કેરી ખાવાથી નુકસાન નહી થાય.
પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના દ્વારા સૂચવવામાં આવેલી રીતે કેરીનું સેવન કરો. ડૉક્ટર તમને જાણ કરશે કે કઈ માત્રામાં અને કયા સમયે કેરી ખાવાથી નુકસાન નહી થાય.
5/6
ભલે કેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે, તમારે વધુ કેરીનું સેવન કરવું જોઈએ. સામાન્ય લોકોએ દિવસમાં એકથી બે કેરી ખાવી જોઈએ. વધુ કેરી સ્થૂળતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે સુગરના દર્દીએ કેરીના એકથી બે ટુકડા જ ખાવા જોઈએ.
ભલે કેરી અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે, તમારે વધુ કેરીનું સેવન કરવું જોઈએ. સામાન્ય લોકોએ દિવસમાં એકથી બે કેરી ખાવી જોઈએ. વધુ કેરી સ્થૂળતાને આમંત્રણ આપી શકે છે, જ્યારે સુગરના દર્દીએ કેરીના એકથી બે ટુકડા જ ખાવા જોઈએ.
6/6
કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાંથી આવે છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર વધારે છે. જો કે તેની સાથે કેરીમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે બ્લડ સુગર પર તેની અસર ઘટાડે છે.
કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાંથી આવે છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર વધારે છે. જો કે તેની સાથે કેરીમાં ફાઈબર અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે બ્લડ સુગર પર તેની અસર ઘટાડે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget