શોધખોળ કરો

Drinking Tea After Meals: લંચ પછી તરત ચા કેમ ન પીવી જોઈએ? જાણો નિષ્ણાતો શું કહે છે

Drinking Tea After Meals: ઘણા લોકોને ખાવાનું પૂરું થતાં જ ચા પીવાની આદત હોય છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ચામાં રહેલા ટેનિન અને કેફીન શરીરમાં આયરનના શોષણને અટકાવે છે.

Drinking Tea After Meals: ઘણા લોકોને ખાવાનું પૂરું થતાં જ ચા પીવાની આદત હોય છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ચામાં રહેલા ટેનિન અને કેફીન શરીરમાં આયરનના શોષણને અટકાવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લંચ પછી તરત ચા પીવાથી, શાકભાજી અને દાળમાંથી મળતું આયરન યોગ્ય રીતે શોષાતું નથી અને સમય જતાં એનિમિયાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં.
લંચ પછી તરત ચા પીવાથી, શાકભાજી અને દાળમાંથી મળતું આયરન યોગ્ય રીતે શોષાતું નથી અને સમય જતાં એનિમિયાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં.
2/5
ચામાં રહેલું કેફીન ખાવા પછી તરત પેટમાં એસિડિટી વધારી શકે છે. જેના કારણે પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તેથી લંચ પછી તરત ચા પીવી ટાળવી જોઈએ.
ચામાં રહેલું કેફીન ખાવા પછી તરત પેટમાં એસિડિટી વધારી શકે છે. જેના કારણે પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તેથી લંચ પછી તરત ચા પીવી ટાળવી જોઈએ.
3/5
ચા માત્ર આયરનની અછત જ નથી કરતી પરંતુ ઝિંક, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરી ખનિજોના શોષણ પર પણ નકારાત્મક અસર કરે છે. જેના કારણે હેલ્ધી ખોરાક લેતા હોવા છતાં શરીરને પૂરતું પોષણ મળતું નથી.
ચા માત્ર આયરનની અછત જ નથી કરતી પરંતુ ઝિંક, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરી ખનિજોના શોષણ પર પણ નકારાત્મક અસર કરે છે. જેના કારણે હેલ્ધી ખોરાક લેતા હોવા છતાં શરીરને પૂરતું પોષણ મળતું નથી.
4/5
લંચ પછી તરત ચા પીવાથી શરીરની કુદરતી પાચન પ્રક્રિયા બાધિત થાય છે. મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને વજન વધવાની શક્યતા પણ રહે છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર લંચ બાદ ઓછામાં ઓછા 50થી 60 મિનિટ પછી ચા પીવી વધુ યોગ્ય માનવામાં આવે છે.
લંચ પછી તરત ચા પીવાથી શરીરની કુદરતી પાચન પ્રક્રિયા બાધિત થાય છે. મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને વજન વધવાની શક્યતા પણ રહે છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર લંચ બાદ ઓછામાં ઓછા 50થી 60 મિનિટ પછી ચા પીવી વધુ યોગ્ય માનવામાં આવે છે.
5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ,  હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Friendship Boundaries: જીગરી દોસ્ત સાથે પણ ક્યારેય શેર ન કરો આ 5 વાતો, નહીં તો બરબાદ થઈ શકે છે પર્સનલ લાઈફ
Friendship Boundaries: જીગરી દોસ્ત સાથે પણ ક્યારેય શેર ન કરો આ 5 વાતો, નહીં તો બરબાદ થઈ શકે છે પર્સનલ લાઈફ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Embed widget