શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gomukhasan Benefits: ગોમુખાસનનો નિયમિત કરો અભ્યાસ, શરીરને થશે ઘણા ફાયદા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/e76d2394d1fa06e03f497790c13661e0_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/7
![ગોમુખાસન એક એવું આસન છે, જેના નિયમિત અભ્યાસથી હૃદયની તંદુરસ્તી સારી થઈ શકે છે. આ સાથે વજન ઘટાડવાથી લઈને શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. ઘણા આરોગ્ય નિષ્ણાતો નિયમિતપણે ગોમુખાસનનો અભ્યાસ કરવાની ભલામણ કરે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે- (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/f3ccdd27d2000e3f9255a7e3e2c488000bdac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોમુખાસન એક એવું આસન છે, જેના નિયમિત અભ્યાસથી હૃદયની તંદુરસ્તી સારી થઈ શકે છે. આ સાથે વજન ઘટાડવાથી લઈને શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. ઘણા આરોગ્ય નિષ્ણાતો નિયમિતપણે ગોમુખાસનનો અભ્યાસ કરવાની ભલામણ કરે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે- (ફોટો - ફ્રીપિક)
2/7
![ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરીને મનને હળવું કરી શકાય છે. તે તમને તણાવ મુક્ત કરવામાં મદદ કરે છે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/156005c5baf40ff51a327f1c34f2975b0ea39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરીને મનને હળવું કરી શકાય છે. તે તમને તણાવ મુક્ત કરવામાં મદદ કરે છે. (ફોટો - ફ્રીપીક)
3/7
![સ્નાયુ વૃદ્ધિ માટે ગોમુખાસનનો અભ્યાસ કરો. આ સ્નાયુઓને મજબૂત બનાવે છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/799bad5a3b514f096e69bbc4a7896cd9964c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્નાયુ વૃદ્ધિ માટે ગોમુખાસનનો અભ્યાસ કરો. આ સ્નાયુઓને મજબૂત બનાવે છે. (ફોટો - ફ્રીપિક)
4/7
![ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરવાથી હૃદયની તંદુરસ્તી સુધારી શકાય છે. તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થશે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/d0096ec6c83575373e3a21d129ff8fef822ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરવાથી હૃદયની તંદુરસ્તી સુધારી શકાય છે. તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થશે. (ફોટો - ફ્રીપીક)
5/7
![ડાયાબિટીસના દર્દીઓને ગોમુખાસન કરવાની સલાહ આપવામાં આવે છે. તે દર્દી માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/032b2cc936860b03048302d991c3498f94ff1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડાયાબિટીસના દર્દીઓને ગોમુખાસન કરવાની સલાહ આપવામાં આવે છે. તે દર્દી માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. (ફોટો - ફ્રીપીક)
6/7
![પીઠનો દુખાવો ઓછો કરવા માટે ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરો. આનાથી ઘણો ફાયદો થશે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/18e2999891374a475d0687ca9f989d83f4aea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીઠનો દુખાવો ઓછો કરવા માટે ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરો. આનાથી ઘણો ફાયદો થશે. (ફોટો - ફ્રીપીક)
7/7
![ગોમુખાસનના અભ્યાસથી તમારા શરીરની લવચીકતા વધે છે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/fe5df232cafa4c4e0f1a0294418e56600092a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોમુખાસનના અભ્યાસથી તમારા શરીરની લવચીકતા વધે છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 13 Jun 2022 06:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)