શોધખોળ કરો
Gomukhasan Benefits: ગોમુખાસનનો નિયમિત કરો અભ્યાસ, શરીરને થશે ઘણા ફાયદા
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/7

ગોમુખાસન એક એવું આસન છે, જેના નિયમિત અભ્યાસથી હૃદયની તંદુરસ્તી સારી થઈ શકે છે. આ સાથે વજન ઘટાડવાથી લઈને શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. ઘણા આરોગ્ય નિષ્ણાતો નિયમિતપણે ગોમુખાસનનો અભ્યાસ કરવાની ભલામણ કરે છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે- (ફોટો - ફ્રીપિક)
2/7

ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરીને મનને હળવું કરી શકાય છે. તે તમને તણાવ મુક્ત કરવામાં મદદ કરે છે. (ફોટો - ફ્રીપીક)
3/7

સ્નાયુ વૃદ્ધિ માટે ગોમુખાસનનો અભ્યાસ કરો. આ સ્નાયુઓને મજબૂત બનાવે છે. (ફોટો - ફ્રીપિક)
4/7

ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરવાથી હૃદયની તંદુરસ્તી સુધારી શકાય છે. તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થશે. (ફોટો - ફ્રીપીક)
5/7

ડાયાબિટીસના દર્દીઓને ગોમુખાસન કરવાની સલાહ આપવામાં આવે છે. તે દર્દી માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. (ફોટો - ફ્રીપીક)
6/7

પીઠનો દુખાવો ઓછો કરવા માટે ગોમુખાસનનો નિયમિત અભ્યાસ કરો. આનાથી ઘણો ફાયદો થશે. (ફોટો - ફ્રીપીક)
7/7

ગોમુખાસનના અભ્યાસથી તમારા શરીરની લવચીકતા વધે છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 13 Jun 2022 06:25 AM (IST)
આગળ જુઓ





















