શોધખોળ કરો

Improve Hemoglobin: હિમોગ્લોબિન વધારવાનો આસાન ઉપાય,ડાયટમાં આ ફૂડને કરો સામેલ

Iron For Health: આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે

Iron For Health: આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય  છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે

Iron For Health

1/8
Iron For Health: આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય  છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. હિમોગ્લોબિન વધારવા આ  ફૂડનું સેવન કરવાની ડોક્ટર પણ સલાહ આપે છે.
Iron For Health: આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. હિમોગ્લોબિન વધારવા આ ફૂડનું સેવન કરવાની ડોક્ટર પણ સલાહ આપે છે.
2/8
શરીરમાં આયર્નની ઉણપને કારણે લોહીની કમી થવા લાગે છે અને હિમોગ્લોબિન ઘટી જાય છે. આયર્ન ઓછું થવાને કારણે શરીરમાં રેડ સેલ્સ એટલે કે આરબીસી ઘટવા લાગે છે. આયર્નમાં હિમોગ્લોબિન હોય છે, જે લાલ રક્તકણોને વધારે છે. હિમોગ્લોબિન વધારવા આ કુદરતી ફૂડ  ખાઓ.
શરીરમાં આયર્નની ઉણપને કારણે લોહીની કમી થવા લાગે છે અને હિમોગ્લોબિન ઘટી જાય છે. આયર્ન ઓછું થવાને કારણે શરીરમાં રેડ સેલ્સ એટલે કે આરબીસી ઘટવા લાગે છે. આયર્નમાં હિમોગ્લોબિન હોય છે, જે લાલ રક્તકણોને વધારે છે. હિમોગ્લોબિન વધારવા આ કુદરતી ફૂડ ખાઓ.
3/8
હિમોગ્લોબિન વધારવા માટે દરરોજ બીટરૂટ ખાવું જોઈએ. બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેનાથી આયર્નની ઉણપ દૂર થાય છે.
હિમોગ્લોબિન વધારવા માટે દરરોજ બીટરૂટ ખાવું જોઈએ. બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેનાથી આયર્નની ઉણપ દૂર થાય છે.
4/8
આયર્નની ઉણપને દૂર કરવા માટે બદામ ચોક્કસ ખાઓ. ખાસ કરીને તેમાં પલાળેલી કિસમિસ ખાવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે.
આયર્નની ઉણપને દૂર કરવા માટે બદામ ચોક્કસ ખાઓ. ખાસ કરીને તેમાં પલાળેલી કિસમિસ ખાવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે.
5/8
જામફળ એક એવું ફળ છે જે વિટામિન સી અને આયર્નથી ભરપૂર છે. સિઝનમાં તમારે જામફળ અવશ્ય ખાવું જોઈએ. તેનાથી હિમોગ્લોબિન વધે છે.
જામફળ એક એવું ફળ છે જે વિટામિન સી અને આયર્નથી ભરપૂર છે. સિઝનમાં તમારે જામફળ અવશ્ય ખાવું જોઈએ. તેનાથી હિમોગ્લોબિન વધે છે.
6/8
આયર્નની ઉણપને દૂર કરવા અને હિમોગ્લોબિન વધારવા માટે તમારે દરરોજ દાડમ ખાવું જોઈએ. દાડમ ખાવાથી લોહી બને છે અને એનિમિયાની સમસ્યા દૂર થાય છે.
આયર્નની ઉણપને દૂર કરવા અને હિમોગ્લોબિન વધારવા માટે તમારે દરરોજ દાડમ ખાવું જોઈએ. દાડમ ખાવાથી લોહી બને છે અને એનિમિયાની સમસ્યા દૂર થાય છે.
7/8
ઈંડામાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. રોજ ઈંડા ખાવાથી વિટામિન ડી અને આયર્નની ઉણપ દૂર થાય છે. જેના કારણે ધીરે ધીરે હિમોગ્લોબિન પણ વધે છે.
ઈંડામાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. રોજ ઈંડા ખાવાથી વિટામિન ડી અને આયર્નની ઉણપ દૂર થાય છે. જેના કારણે ધીરે ધીરે હિમોગ્લોબિન પણ વધે છે.
8/8
જો હિમોગ્લોબિન ઓછું હોય તો પાલકને ડાયટમાં  ચોક્કસ સમાવેશ કરો. પાલકમાં આયર્નની સાથે સાથે કેલ્શિયમ, સોડિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે.
જો હિમોગ્લોબિન ઓછું હોય તો પાલકને ડાયટમાં ચોક્કસ સમાવેશ કરો. પાલકમાં આયર્નની સાથે સાથે કેલ્શિયમ, સોડિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Embed widget