શોધખોળ કરો
Monkeypox: મંકીપૉક્સથી ડરવાની કેટલી જરૂર, શું આ બીમારીથી થઇ શકે છે મોત?
પાકિસ્તાનમાં મંકીપોક્સના જે કેસ નોંધાયા છે તે વિદેશથી આવતા લોકોમાં જોવા મળ્યા છે. આફ્રિકા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો ભારતમાં આવે છે
પ્રતિકાત્મક તસવીર
1/5

પાકિસ્તાનમાં મંકીપોક્સના જે કેસ નોંધાયા છે તે વિદેશથી આવતા લોકોમાં જોવા મળ્યા છે. જો કે, તે જાણી શકાયું નથી કે તેમાં ક્યો વેરિઅન્ટ છે. આફ્રિકા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો ભારતમાં આવે છે, તેથી અહીં પણ એમપોક્સ ફેલાવાનું જોખમ છે.
2/5

આફ્રિકામાં ખતરનાક મંકીપોક્સ વાયરસ હવે પાકિસ્તાનમાં પહોંચી ગયો છે, જેના કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સમગ્ર વિશ્વ માટે મંકીપોક્સને હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.વિશ્વભરમાં અત્યાર સુધીમાં કુલ 20 હજાર કેસ મળી આવ્યા છે, જેમાંથી 537 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું મંકીપોક્સથી ડરવાની જરૂર છે, શું આ રોગથી મૃત્યુનું જોખમ વધારે છે. અહીં જાણો જવાબ.
Published at : 21 Aug 2024 07:49 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ























