શોધખોળ કરો

Fruits In Rainy Season: વરસાદની સિઝનમાં આ 5 ફળનું અચૂક કરો સેવન, ગજબ થશે ફાયદા

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્ર ખૂબ જ નબળી પડી જાય છે. જો કે, તમે આહાર પર થોડું ધ્યાન આપો છો, તો તમે વરસાદમાં રોગોથી બચી શકો છો. તમારે તમારા આહારમાં આ 5 ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્ર ખૂબ જ નબળી પડી જાય છે. જો કે, તમે આહાર પર થોડું ધ્યાન આપો છો, તો તમે વરસાદમાં રોગોથી બચી શકો છો. તમારે તમારા આહારમાં આ 5 ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

1/6
વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્ર ખૂબ જ નબળી પડી જાય છે. જો કે, તમે આહાર પર થોડું ધ્યાન આપો છો, તો તમે વરસાદમાં રોગોથી બચી શકો છો. તમારે તમારા આહારમાં આ 5 ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.
વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્ર ખૂબ જ નબળી પડી જાય છે. જો કે, તમે આહાર પર થોડું ધ્યાન આપો છો, તો તમે વરસાદમાં રોગોથી બચી શકો છો. તમારે તમારા આહારમાં આ 5 ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.
2/6
પપૈયું- વરસાદ દરમિયાન તમારે ડાયટમાં પપૈયાનો પણ સમાવેશ કરવો જોઈએ. પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું ખૂબ જ હલકું અને સરળતાથી પચી જતું સુપાચ્ય ફળ છે. તમે તેને ચોમાસામાં ખાઈ શકો છો. પપૈયામાં વિટામિન એ, વિટામિન સી અને ફાઈબર છે. પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનમાં મદદ કરે છે.
પપૈયું- વરસાદ દરમિયાન તમારે ડાયટમાં પપૈયાનો પણ સમાવેશ કરવો જોઈએ. પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું ખૂબ જ હલકું અને સરળતાથી પચી જતું સુપાચ્ય ફળ છે. તમે તેને ચોમાસામાં ખાઈ શકો છો. પપૈયામાં વિટામિન એ, વિટામિન સી અને ફાઈબર છે. પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનમાં મદદ કરે છે.
3/6
સફરજન- જો તમે બીમારીઓથી દૂર રહેવા ઈચ્છો છો તો તમારે દરરોજ તમારા આહારમાં એક સફરજન સામેલ કરવું જોઈએ. સવારે સફરજન ખાવાથી તમને ઘણી એનર્જી મળે છે. સફરજન ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. જેના કારણે પાચનક્રિયા સારી રહે છે. વરસાદની ઋતુમાં સફરજન ખાવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે.
સફરજન- જો તમે બીમારીઓથી દૂર રહેવા ઈચ્છો છો તો તમારે દરરોજ તમારા આહારમાં એક સફરજન સામેલ કરવું જોઈએ. સવારે સફરજન ખાવાથી તમને ઘણી એનર્જી મળે છે. સફરજન ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. જેના કારણે પાચનક્રિયા સારી રહે છે. વરસાદની ઋતુમાં સફરજન ખાવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે.
4/6
રાસબેરી- વરસાદની મોસમમાં મોસમી ફળોમાં આલુબુખારા એટલે રાસબેરીનો પણ સમાવેશ થાય છે. રાસબેરીમાં જેને અમુક વિસ્તારમા જલદાળુ પણ કહે છે. જે વિટામિન સી, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર  છે. આમાં કેલરી ઘણી ઓછી હોય છે. જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવામાં મદદ મળે છે.
રાસબેરી- વરસાદની મોસમમાં મોસમી ફળોમાં આલુબુખારા એટલે રાસબેરીનો પણ સમાવેશ થાય છે. રાસબેરીમાં જેને અમુક વિસ્તારમા જલદાળુ પણ કહે છે. જે વિટામિન સી, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે. આમાં કેલરી ઘણી ઓછી હોય છે. જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવામાં મદદ મળે છે.
5/6
દાડમ- તમે કોઈપણ ઋતુમાં દાડમ ખાઈ શકો છો. દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. વરસાદમાં દાડમ પુષ્કળ પ્રમાણમાં મળે છે, તેથી તમારે તેને તમારા આહારમાં સામેલ કરવું જ જોઈએ. દાડમ શરીરમાં લાલ રક્તકણો પણ વધારે છે. દાડમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે ચયાપચયને વધારે છે.
દાડમ- તમે કોઈપણ ઋતુમાં દાડમ ખાઈ શકો છો. દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. વરસાદમાં દાડમ પુષ્કળ પ્રમાણમાં મળે છે, તેથી તમારે તેને તમારા આહારમાં સામેલ કરવું જ જોઈએ. દાડમ શરીરમાં લાલ રક્તકણો પણ વધારે છે. દાડમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે ચયાપચયને વધારે છે.
6/6
લીચી- વરસાદમાં લીચી પુષ્કળ પ્રમાણમાં આવે છે. તમારે લીચીને તમારા આહારનો ભાગ બનાવવો જ જોઈએ. લીચી ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. લીચીમાં એન્ટિવાયરલ ગુણ હોય છે અને લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. ચોમાસામાં લીચી તમારા આહારમાં આવશ્યક છે.
લીચી- વરસાદમાં લીચી પુષ્કળ પ્રમાણમાં આવે છે. તમારે લીચીને તમારા આહારનો ભાગ બનાવવો જ જોઈએ. લીચી ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. લીચીમાં એન્ટિવાયરલ ગુણ હોય છે અને લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. ચોમાસામાં લીચી તમારા આહારમાં આવશ્યક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
Embed widget