શોધખોળ કરો
શું શિયાળાની કાતિલ ઠંડીમાં ભીંડાનું સેવન કરવાથી બચવું જોઈએ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
શું શિયાળાની કાતિલ ઠંડીમાં ભીંડાનું સેવન કરવાથી બચવું જોઈએ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
પ્રતિકાત્મક તસવીર
1/6

ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે કોઈપણ ઋતુમાં ભીંડાનું સેવન કરી શકો છો. તેમાં ઘણા પ્રકારના પોષકતત્વો હોય છે જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પંરતુ કોઈ પેટની સમસ્યાઓ પહેલાથી જ હોય તેમણે ભીંડાનું સેવન પર્યાપ્ત માત્રામાં કરવું જોઈએ.
2/6

વધુ પડતો ભીંડો ખાવાથી જઠરની સમસ્યાઓ થઈ શકે છે કારણ કે તેમાં ફ્રક્ટન્સ હોય છે. જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે જે ઝાડા, એસિડિટી અને પેટનું ફૂલવુંનું કારણ બની શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમને પહેલાથી જ આંતરડાની સમસ્યા છે.
Published at : 06 Jan 2025 04:29 PM (IST)
આગળ જુઓ




















