શોધખોળ કરો

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ

શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર છે

શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર છે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Aadhaar Card Update Rules: જો આધાર કાર્ડમાં એકથી વધુ માહિતી ખોટી છે. તો શું આપણે તેમને એકસાથે સુધારો કરી શકીએ છીએ ? એટલે કે આધાર કાર્ડમાં આપણે એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે. અહીં જાણો તેના વિશે...
Aadhaar Card Update Rules: જો આધાર કાર્ડમાં એકથી વધુ માહિતી ખોટી છે. તો શું આપણે તેમને એકસાથે સુધારો કરી શકીએ છીએ ? એટલે કે આધાર કાર્ડમાં આપણે એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે. અહીં જાણો તેના વિશે...
2/8
ભારતમાં રહેવા માટે લોકો માટે કેટલાક ડૉક્યૂમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે. લોકોને અલગ-અલગ પ્રસંગોએ અલગ-અલગ હેતુઓ માટે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડે છે. તેમના વિના ઘણા કાર્યો અટકી જાય છે.
ભારતમાં રહેવા માટે લોકો માટે કેટલાક ડૉક્યૂમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે. લોકોને અલગ-અલગ પ્રસંગોએ અલગ-અલગ હેતુઓ માટે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડે છે. તેમના વિના ઘણા કાર્યો અટકી જાય છે.
3/8
જો આ ડૉક્યૂમેન્ટ વિશે વાત કરીએ તો, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ અને આધાર કાર્ડ જેવા મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ સામેલ છે. આમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ આધાર કાર્ડ છે.
જો આ ડૉક્યૂમેન્ટ વિશે વાત કરીએ તો, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ અને આધાર કાર્ડ જેવા મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ સામેલ છે. આમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ આધાર કાર્ડ છે.
4/8
ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર છે.
ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર છે.
5/8
આધાર કાર્ડ બનાવતી વખતે ઘણા લોકો કેટલીક ખોટી માહિતી દાખલ કરે છે. જેમાં જન્મતારીખ, નામનો સ્પેલિંગ, ઉંમર વગેરે જેવી કેટલીક બાબતો ખોટી પડે છે. જો કે, UIDAI તમને તેમને પછીથી અપડેટ કરવાની તક આપે છે.
આધાર કાર્ડ બનાવતી વખતે ઘણા લોકો કેટલીક ખોટી માહિતી દાખલ કરે છે. જેમાં જન્મતારીખ, નામનો સ્પેલિંગ, ઉંમર વગેરે જેવી કેટલીક બાબતો ખોટી પડે છે. જો કે, UIDAI તમને તેમને પછીથી અપડેટ કરવાની તક આપે છે.
6/8
આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે તમારે એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત તમારે સાચી માહિતી સંબંધિત માન્ય સહાયક દસ્તાવેજો પણ અપલૉડ કરવા પડશે. તે પછી જ અપડેટ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે તમારે એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત તમારે સાચી માહિતી સંબંધિત માન્ય સહાયક દસ્તાવેજો પણ અપલૉડ કરવા પડશે. તે પછી જ અપડેટ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
7/8
આ પ્રશ્ન પણ ઘણા લોકોના મનમાં આવે છે. જો આધાર કાર્ડમાં એકથી વધુ માહિતી ખોટી છે. તો શું આપણે તેમને સાથે મળીને સુધારી શકીએ? એટલે કે આધાર કાર્ડમાં એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે.
આ પ્રશ્ન પણ ઘણા લોકોના મનમાં આવે છે. જો આધાર કાર્ડમાં એકથી વધુ માહિતી ખોટી છે. તો શું આપણે તેમને સાથે મળીને સુધારી શકીએ? એટલે કે આધાર કાર્ડમાં એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે.
8/8
તો અમે તમને જણાવી દઈએ કે UIDAIએ આ અંગે કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરનાર કોઈપણ નાગરિક ઈચ્છે તો એક સાથે તમામ માહિતી અપડેટ કરી શકે છે. આ માટે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં.
તો અમે તમને જણાવી દઈએ કે UIDAIએ આ અંગે કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરનાર કોઈપણ નાગરિક ઈચ્છે તો એક સાથે તમામ માહિતી અપડેટ કરી શકે છે. આ માટે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget