શોધખોળ કરો

Mamata Banerjee Birthday: શું આપ જાણો છો, મમતા બેનર્જી કેમ હંમેશા સેફદ સાડી અને હવાઇ સ્લિપરમાં જ જોવા મળે છે

હેપ્પી બર્થ ડે મમતા દીદી

1/6
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી  મમતા બેનર્જીની ઓળખ એક દમદાર મહિલા નેતા તરીકે થાય છે. તે એક રાજ નેતા હોવાની સાથે લેખિકા અને કવયિત્રી અને એક સારી પેઇન્ટર પણ છે. જાણીએ તેના વિશેની કેટલીક રોચક વાતો.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઓળખ એક દમદાર મહિલા નેતા તરીકે થાય છે. તે એક રાજ નેતા હોવાની સાથે લેખિકા અને કવયિત્રી અને એક સારી પેઇન્ટર પણ છે. જાણીએ તેના વિશેની કેટલીક રોચક વાતો.
2/6
સફેદ સાડી અને સ્લિપરમાં સજ્જ મમતા બેનર્જીની સાદગી જ તેની ઓળખ છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં જ તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તે માત્ર 17 વર્ષની હતી ત્યારે તેના પિતા પ્રોમિલેશ્વરનું નિધન થઇ ગયું.
સફેદ સાડી અને સ્લિપરમાં સજ્જ મમતા બેનર્જીની સાદગી જ તેની ઓળખ છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં જ તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તે માત્ર 17 વર્ષની હતી ત્યારે તેના પિતા પ્રોમિલેશ્વરનું નિધન થઇ ગયું.
3/6
મમતા બેનર્જીએ રાજનિતા સાથે અભ્યાસ પણ ચાલું રાખ્યો તેમણે બીએ બાદ ઇસ્લામિક હિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે એલ.એલ,બી કર્યું. 1984માં તે કમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને સાંસદ બની
મમતા બેનર્જીએ રાજનિતા સાથે અભ્યાસ પણ ચાલું રાખ્યો તેમણે બીએ બાદ ઇસ્લામિક હિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે એલ.એલ,બી કર્યું. 1984માં તે કમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને સાંસદ બની
4/6
મમતા બેનર્જીએ લગ્ન નથી કર્યાં તેમના 6 ભાઇઓ છે. તેમના ભાઇનો બાળકો છે. હજુ સુધી માત્ર ભત્રીજો અભિષેકનું નામ સામે આવ્યું છે. જે મમતાનો રાજનૈતિક ઉતરાધિકારી માનવામાં આવે છે.
મમતા બેનર્જીએ લગ્ન નથી કર્યાં તેમના 6 ભાઇઓ છે. તેમના ભાઇનો બાળકો છે. હજુ સુધી માત્ર ભત્રીજો અભિષેકનું નામ સામે આવ્યું છે. જે મમતાનો રાજનૈતિક ઉતરાધિકારી માનવામાં આવે છે.
5/6
મમતા બેનર્જી માત્ર સફેદ સાડી અને હવાઈ ચપ્પલમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે મમતા માત્ર આવા કપડામાં જ કેમ હોય છે? મમતા બેનર્જીએ બાળપણમાં પિતાના ગુજરી ગયા બાદ આર્થિક સંકટ જોયુ હતું, તેથી તેઓ પૈસાનું મહત્વ જાણે છે. રિપોર્ટ્સ અનુસાર, મમતા પાસે જરૂરિયાત મુજબ કપડાં છે. તે વધારે કપડા સંગ્રહ કરવામાં માનતી નથી અને સાદું જીવન જીવે છે.
મમતા બેનર્જી માત્ર સફેદ સાડી અને હવાઈ ચપ્પલમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે મમતા માત્ર આવા કપડામાં જ કેમ હોય છે? મમતા બેનર્જીએ બાળપણમાં પિતાના ગુજરી ગયા બાદ આર્થિક સંકટ જોયુ હતું, તેથી તેઓ પૈસાનું મહત્વ જાણે છે. રિપોર્ટ્સ અનુસાર, મમતા પાસે જરૂરિયાત મુજબ કપડાં છે. તે વધારે કપડા સંગ્રહ કરવામાં માનતી નથી અને સાદું જીવન જીવે છે.
6/6
બંગાળના સીએમ મમતા બેનર્જીનું ઘર તેમના સાદા જીવનનું પ્રતિક છે. દક્ષિણ કોલકાતાની હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર તેમનું પૈતૃક નિવાસ છે, જ્યાં ભારે વરસાદ દરમિયાન પૂર આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે તેમના ઘરે ગયા ત્યારે તેમની સાદગી જોઈને તેઓ દંગ રહી ગયા હતા. ત્યારે મમતા બેનર્જી કેન્દ્રીય રેલવે મંત્રી હતા.
બંગાળના સીએમ મમતા બેનર્જીનું ઘર તેમના સાદા જીવનનું પ્રતિક છે. દક્ષિણ કોલકાતાની હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર તેમનું પૈતૃક નિવાસ છે, જ્યાં ભારે વરસાદ દરમિયાન પૂર આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે તેમના ઘરે ગયા ત્યારે તેમની સાદગી જોઈને તેઓ દંગ રહી ગયા હતા. ત્યારે મમતા બેનર્જી કેન્દ્રીય રેલવે મંત્રી હતા.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue:  ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget