શોધખોળ કરો
Health Tips:અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો? રૂમમાં લગાવો આ પ્લાન્ટ ઘસઘસાટ ઊંઘ માણી શકશો
આરામદાયક કુદરતી ઊંઘ માણવાનો ઉપાય
1/5

એક રિસર્ચ મુજબ ઊંઘ ન આવવાની સમસ્યા હાર્ટના રોગોને નિમંત્રણ આપે છે. અનિંદ્રાની સમસ્યા માનસિક તણાવના કારણે પણ સર્જાય છે. તો આજે અમે આપને માનસિક તાણ ઓછી કરતા એવા પ્લાન્ટ વિશે જણાવી રહ્યાં છે કે, જે કારણે આપ ઘસઘસાટ ઊંઘ માણી શકશો
2/5

લેવેન્ડરનો છોડ:લેવેન્ડર ઓઇલની સુગંધ માનસિક તણાવને ઓછો કરે છે. એટલા માટે જ કેટલાક લોકો ઘરના વાતાવરણને ખુશનુમા રાખવા માટે આ પ્લાન્ટ લગાવે છે. તેની ભીની-ભીની ખૂશ્બૂ માહોલને સકારાત્મકતાથી ભરી દે છે. તેને બેડરૂમની પાસે લગાવો આરામદાયક ઊંઘ માણી શકશો.
Published at : 26 Mar 2021 04:16 PM (IST)
આગળ જુઓ





















