શોધખોળ કરો

વિટામિન ઈ કેપ્સૂલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવો જાણીએ રાતભર વિટામિન ઇની કેપશ્યૂલ લગાવવાથી શું ફાયદો થાય છે.

હાયપરપીગ્મેન્ટેશન અને મેલાસ્મા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પણ તમારા ચહેરા પર હાયપરપીગ્મેન્ટેશન છે, તો વિટામિન E તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હાયપરપીગ્મેન્ટેશન અને મેલાસ્મા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પણ તમારા ચહેરા પર હાયપરપીગ્મેન્ટેશન છે, તો વિટામિન E તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વિટામિન ઇની કેપશ્યૂલના ફાયદા

1/7
ત્વચામાં મેલાનિનના ઉત્પાદનમાં વધારો થવાને કારણે ત્વચાનો રંગ કાળો  થઈ જાય છે. આ સ્થિતિને હાયપરપીગ્મેન્ટેશન અને મેલાસ્મા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પણ તમારા ચહેરા પર હાયપરપીગ્મેન્ટેશન છે, તો વિટામિન E તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ રાત્રે ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવવાથી ત્વચાનો સ્વર હળવો કરવામાં મદદ મળી શકે છે.
ત્વચામાં મેલાનિનના ઉત્પાદનમાં વધારો થવાને કારણે ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. આ સ્થિતિને હાયપરપીગ્મેન્ટેશન અને મેલાસ્મા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પણ તમારા ચહેરા પર હાયપરપીગ્મેન્ટેશન છે, તો વિટામિન E તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ રાત્રે ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવવાથી ત્વચાનો સ્વર હળવો કરવામાં મદદ મળી શકે છે.
2/7
જો તમે આખી રાત ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવો છો, તો તે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. વાસ્તવમાં, શુષ્ક ત્વચા ધરાવતા લોકોને કરચલીઓ અને ફાઇન લાઇનનો વધુ સામનો કરવો પડે છે. વિટામિન Eમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. આ વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.
જો તમે આખી રાત ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવો છો, તો તે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. વાસ્તવમાં, શુષ્ક ત્વચા ધરાવતા લોકોને કરચલીઓ અને ફાઇન લાઇનનો વધુ સામનો કરવો પડે છે. વિટામિન Eમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. આ વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.
3/7
જો તમારી ત્વચા શુષ્ક છે, તો વિટામિન E કેપ્સ્યુલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિટામિન ઇ કેપ્સ્યુલ્સમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ કરે છે. આ ત્વચાને મોશ્ચર  પ્રદાન કરે છે અને તેને નરમ બનાવે છે. વિટામિન E શુષ્કતાને કારણે થતા સૉરાયિસસ અને ખરજવુંના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમે તમારા ચહેરા પર આખી રાત વિટામિન E લગાવી શકો છો.
જો તમારી ત્વચા શુષ્ક છે, તો વિટામિન E કેપ્સ્યુલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિટામિન ઇ કેપ્સ્યુલ્સમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ કરે છે. આ ત્વચાને મોશ્ચર પ્રદાન કરે છે અને તેને નરમ બનાવે છે. વિટામિન E શુષ્કતાને કારણે થતા સૉરાયિસસ અને ખરજવુંના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમે તમારા ચહેરા પર આખી રાત વિટામિન E લગાવી શકો છો.
4/7
જો તમને બ્રેકઆઉટ તેમજ ત્વચા પર બળતરા હોય તો તમે વિટામીન E કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છો. વિટામિન ઇ કેપ્સ્યુલ્સમાં સોજા  વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે. આ ગુણધર્મો ત્વચાની બળતરા, સોજાને  અને લાલાશ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
જો તમને બ્રેકઆઉટ તેમજ ત્વચા પર બળતરા હોય તો તમે વિટામીન E કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છો. વિટામિન ઇ કેપ્સ્યુલ્સમાં સોજા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે. આ ગુણધર્મો ત્વચાની બળતરા, સોજાને અને લાલાશ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
5/7
વિટામિન ઇ કેપ્સ્યુલ ત્વચાને ઊંડે સુધી સાફ કરી શકે છે. આખી રાત ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવવાથી રોમછિદ્રોમાંથી ગંદકી સરળતાથી દૂર થઈ જાય છે. તેનાથી ત્વચા તરોતાજા અને સોફ્ટ  દેખાય છે. વિટામિન Eની કેપ્સ્યુલ લગાવીને ખીલને વધતા અટકાવી શકાય છે.
વિટામિન ઇ કેપ્સ્યુલ ત્વચાને ઊંડે સુધી સાફ કરી શકે છે. આખી રાત ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવવાથી રોમછિદ્રોમાંથી ગંદકી સરળતાથી દૂર થઈ જાય છે. તેનાથી ત્વચા તરોતાજા અને સોફ્ટ દેખાય છે. વિટામિન Eની કેપ્સ્યુલ લગાવીને ખીલને વધતા અટકાવી શકાય છે.
6/7
ઘણીવાર ખીલ મટી જાય છે, પરંતુ તેના નિશાન ચહેરા પર રહે છે. આવી સ્થિતિમાં પણ  ચહેરા પર  વિટામિન ઇની કેપ્સ્યુલ લગાવી શકો છો.
ઘણીવાર ખીલ મટી જાય છે, પરંતુ તેના નિશાન ચહેરા પર રહે છે. આવી સ્થિતિમાં પણ ચહેરા પર વિટામિન ઇની કેપ્સ્યુલ લગાવી શકો છો.
7/7
વિટામિન ઇ ત્વતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે હાયપરપીગ્મેન્ટેશન ઘટાડી શકે છે, વૃદ્ધત્વ અટકાવી શકે છે, શુષ્ક ત્વચાને રાહત આપી શકે છે, ત્વચાના સોજાને ઓછો કરે છે.  સારી રીતે ત્વચાને ક્લિન કરે છે.
વિટામિન ઇ ત્વતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે હાયપરપીગ્મેન્ટેશન ઘટાડી શકે છે, વૃદ્ધત્વ અટકાવી શકે છે, શુષ્ક ત્વચાને રાહત આપી શકે છે, ત્વચાના સોજાને ઓછો કરે છે. સારી રીતે ત્વચાને ક્લિન કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget