શોધખોળ કરો
Health Tips: અસ્થમાના દર્દી માટે આ શાકનું સેવન છે રામબાણ ઇલાજ, ડાયટમાં અચૂક કરો સામેલ
સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ઔષધ સમાન છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.
2/7

સરગવાની શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
Published at : 13 Oct 2023 06:24 PM (IST)
આગળ જુઓ





















