શોધખોળ કરો

BCCIએ આ બે ક્રિકેટરોને આપ્યો વિરાટ કોહલી જેટલો જ પગાર, જાણો બીજા ક્યા છ ક્રિકેટરોને પણ કોહલી જેટલા પગારની શક્યતા?

1/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇએ પોતાના વાર્ષિક કૉન્ટ્રાક્ટને અપડેટ કર્યુ છે. ભારતીય ક્રિકેટરોની સેલેરી ફરી એકવાર હાઇ લેવલ પર પહોંચી છે. આ અપડેટ બાદ વિરાટ કોહલી સહિત કેટલાક ક્રિકેટરોનો પગાર ઘણો બધો વધી ગયો છે. બીસીસીઆઇના નવા અપડેટ પ્રમાણે ગ્રેડ એ+માં આવતા વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટરોને વાર્ષિક પગાર 7 કરોડ આપવામાં આવ્યો છે, એટલે કે રોહિત શર્મા અને બુમરાહને વિરાટ કોહલી જેટલો પગાર મળ્યો છે.જોકે ખાસ વાત છે કે આ લિસ્ટમાં બીજા છ નવા ક્રિકેટરો  પણ ઉમેરાયા છે, જેમને પણ સારો એવો પગાર મળી રહ્યો છે, જુઓ કયા કયા છે આ ક્રિકેટરો.....
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇએ પોતાના વાર્ષિક કૉન્ટ્રાક્ટને અપડેટ કર્યુ છે. ભારતીય ક્રિકેટરોની સેલેરી ફરી એકવાર હાઇ લેવલ પર પહોંચી છે. આ અપડેટ બાદ વિરાટ કોહલી સહિત કેટલાક ક્રિકેટરોનો પગાર ઘણો બધો વધી ગયો છે. બીસીસીઆઇના નવા અપડેટ પ્રમાણે ગ્રેડ એ+માં આવતા વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટરોને વાર્ષિક પગાર 7 કરોડ આપવામાં આવ્યો છે, એટલે કે રોહિત શર્મા અને બુમરાહને વિરાટ કોહલી જેટલો પગાર મળ્યો છે.જોકે ખાસ વાત છે કે આ લિસ્ટમાં બીજા છ નવા ક્રિકેટરો પણ ઉમેરાયા છે, જેમને પણ સારો એવો પગાર મળી રહ્યો છે, જુઓ કયા કયા છે આ ક્રિકેટરો.....
2/7
રવિન્દ્ર જાડેજા-  રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમનો એકમાત્ર ઓલરાઉન્ડર છે જે ત્રણેય ફોર્મેટમાં રમે છે. જાડેજાને બીસીસીઆઇએ હાલ ગ્રેડ એ માં સામેલ કર્યો છે, પરંતુ તેની પાસે ગ્રેડ એ+માં જવાનો મોકો છે.
રવિન્દ્ર જાડેજા- રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમનો એકમાત્ર ઓલરાઉન્ડર છે જે ત્રણેય ફોર્મેટમાં રમે છે. જાડેજાને બીસીસીઆઇએ હાલ ગ્રેડ એ માં સામેલ કર્યો છે, પરંતુ તેની પાસે ગ્રેડ એ+માં જવાનો મોકો છે.
3/7
મોહમ્મદ શમી-  બીસીસીઆઇએ દમદાર બૉલિંગ કરીને લાઇમલાઇટમાં રહેનારા મોહમ્મદ શમીને ગ્રેડ એ માં સામેલ કર્યો છે. શમી સારુ પરફોર્મન્સ આપીને એ+ ગ્રેડમાં જઇ શકે છે.
મોહમ્મદ શમી- બીસીસીઆઇએ દમદાર બૉલિંગ કરીને લાઇમલાઇટમાં રહેનારા મોહમ્મદ શમીને ગ્રેડ એ માં સામેલ કર્યો છે. શમી સારુ પરફોર્મન્સ આપીને એ+ ગ્રેડમાં જઇ શકે છે.
4/7
હાર્દિક પંડ્યા-  ભારતીય ટીમના  ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બીસીસીઆઇએ નવા અપડેટમાં ગ્રેડ બીમાં સામેલ કર્યો છે. હાર્દિકને વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં સારી સેલેરી મળશે.  હાર્દિક વનડે અને ટી20નો ભારતીય ટીમને મહત્વનો ખેલાડી છે. હાર્દિક પાસે એ+ ગ્રેડમાં જવાનો મોકો છે.
હાર્દિક પંડ્યા- ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બીસીસીઆઇએ નવા અપડેટમાં ગ્રેડ બીમાં સામેલ કર્યો છે. હાર્દિકને વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં સારી સેલેરી મળશે. હાર્દિક વનડે અને ટી20નો ભારતીય ટીમને મહત્વનો ખેલાડી છે. હાર્દિક પાસે એ+ ગ્રેડમાં જવાનો મોકો છે.
5/7
અજિંક્યે રહાણે-  વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રિલયામાં ટેસ્ટી સીરીઝમાં કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્યે રહાણેને બીસીસીઆઇએ નવા અપડેટ્સમાં એ ગ્રેડમાં જોઇન કર્યો છે. રહાણેને 5 થી 7 કરોડ રૂપિયાનો પગાર મળશે. રહાણેને એ+ ગ્રેડમાં જવાનો મોકો પણ છે.
અજિંક્યે રહાણે- વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઓસ્ટ્રિલયામાં ટેસ્ટી સીરીઝમાં કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્યે રહાણેને બીસીસીઆઇએ નવા અપડેટ્સમાં એ ગ્રેડમાં જોઇન કર્યો છે. રહાણેને 5 થી 7 કરોડ રૂપિયાનો પગાર મળશે. રહાણેને એ+ ગ્રેડમાં જવાનો મોકો પણ છે.
6/7
કેએલ રાહુલ- ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલને બીસીસીઆઇએ ગ્રેડ એ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કર્યો છે. હવે રાહુલે વાર્ષિક પગાર 5 કરોડ રૂપિયા મળશે, રાહુલને સારુ પરફોર્મન્સ કરીને ગ્રેડ એ+ માં જવાનો મોકો પણ છે.
કેએલ રાહુલ- ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલને બીસીસીઆઇએ ગ્રેડ એ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કર્યો છે. હવે રાહુલે વાર્ષિક પગાર 5 કરોડ રૂપિયા મળશે, રાહુલને સારુ પરફોર્મન્સ કરીને ગ્રેડ એ+ માં જવાનો મોકો પણ છે.
7/7
યુજવેન્દ્ર ચહલ-  બીસીસીઆઇના આ હાઇ ગ્રેડમાં ભારતીય ટીમને સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ સામેલ થઇ ગયો છે. ચહલને બીસીસીઆઇએ ગ્રેડ બી કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કર્યો છે. હવે તેને વાર્ષિક 3 કરોડથી 7 કરોડની સેલેરી મળશે.
યુજવેન્દ્ર ચહલ- બીસીસીઆઇના આ હાઇ ગ્રેડમાં ભારતીય ટીમને સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ સામેલ થઇ ગયો છે. ચહલને બીસીસીઆઇએ ગ્રેડ બી કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કર્યો છે. હવે તેને વાર્ષિક 3 કરોડથી 7 કરોડની સેલેરી મળશે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget