શોધખોળ કરો
PM Ayushman Scheme: આયુષ્માન કાર્ડથી કયા રોગોની નથી થતી સારવાર,આ રીતે ચેક કરો લીસ્ટ
Diseases Not Covered Under PM Ayushman Scheme: આયુષ્માન કાર્ડ હેઠળ તમામ રોગોની સારવાર આવરી લેવામાં આવતી નથી. તમે ઘરે બેઠા આ રીતે જાણી શકો છો. આ યોજનામાં કયા રોગોનો સમાવેશ થતો નથી?
ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને આધારે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવે છે. આરોગ્ય એ બધા લોકો માટે ખૂબ જ ગંભીર મુદ્દો છે.
1/6

ભારતમાં ઘણા લોકો પાસે ખાનગી આરોગ્ય વીમો લેવા માટે પૂરતા પૈસા નથી. આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા મફત સારવાર આપવામાં આવે છે. આ માટે, ભારત સરકાર પીએમ આયુષ્માન ભારત યોજના ચલાવે છે.
2/6

સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ, લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આયુષ્માન યોજનામાં સૂચિબદ્ધ કોઈપણ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ બતાવીને કેશલેસ સારવાર મેળવી શકાય છે.
Published at : 25 Jan 2025 12:20 PM (IST)
આગળ જુઓ





















