શોધખોળ કરો

Aadhaar Card: કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના આધારકાર્ડનું શું કરશો, જાણો અહીં

આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે તમારું ખાતું ખોલાવવા માટે બેંકમાં જાઓ છો તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે. વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે.

આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે તમારું ખાતું ખોલાવવા માટે બેંકમાં જાઓ છો તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે. વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે તમારું ખાતું ખોલાવવા માટે બેંકમાં જાઓ છો તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે. વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે.
આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે તમારું ખાતું ખોલાવવા માટે બેંકમાં જાઓ છો તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે. વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે.
2/6
આ સ્થિતિમાં જો તે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ? શું આધારનો દુરુપયોગ અટકાવવા માટે તેને સરન્ડર કરવાની અથવા તેને નિષ્ક્રિય કરવાની કોઈ જોગવાઈ છે ?
આ સ્થિતિમાં જો તે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ? શું આધારનો દુરુપયોગ અટકાવવા માટે તેને સરન્ડર કરવાની અથવા તેને નિષ્ક્રિય કરવાની કોઈ જોગવાઈ છે ?
3/6
આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં. તેનો ઉપયોગ કરવા માટે પહેલા આધાર કાર્ડને અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત એ છે કે પરિવારના સભ્યોએ મૃતકનું આધાર કાર્ડ એટલું સુરક્ષિત રાખવું જોઈએ કે કાર્ડ અન્ય કોઈના હાથમાં ન પહોંચે અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં. તેનો ઉપયોગ કરવા માટે પહેલા આધાર કાર્ડને અનલોક કરવું પડશે. આ સિવાય બીજી રીત એ છે કે પરિવારના સભ્યોએ મૃતકનું આધાર કાર્ડ એટલું સુરક્ષિત રાખવું જોઈએ કે કાર્ડ અન્ય કોઈના હાથમાં ન પહોંચે અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
4/6
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. માય આધારમાં આધાર સેવાઓ પર જાઓ, ત્યાં તમને 'લોક/અનલોક બાયોમેટ્રિક્સ'નો વિકલ્પ દેખાશે.
આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી My Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. માય આધારમાં આધાર સેવાઓ પર જાઓ, ત્યાં તમને 'લોક/અનલોક બાયોમેટ્રિક્સ'નો વિકલ્પ દેખાશે.
5/6
આ પછી એક નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આ OTP દાખલ કર્યા પછી, તમે બાયોમેટ્રિક ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ જોશો. તમે ઇચ્છો તે લોક અથવા અનલોક વિકલ્પ પસંદ કરી શકો છો.
આ પછી એક નવું પેજ ખુલશે. તેમાં લોગિન કરવા માટે તમારે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. આ OTP દાખલ કર્યા પછી, તમે બાયોમેટ્રિક ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ જોશો. તમે ઇચ્છો તે લોક અથવા અનલોક વિકલ્પ પસંદ કરી શકો છો.
6/6
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ પછી તેનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. સમય મર્યાદાની સમાપ્તિ પછી તેની માન્યતા આપમેળે સમાપ્ત થાય છે. કોઈના મૃત્યુ પછી તમે તેનું વોટર આઈડી કાર્ડ રદ કરાવી શકો છો. આ માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે, ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે. મતદાર ID રદ કરવા માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.
આધાર કાર્ડની જેમ કોઈના મૃત્યુ પછી તેનો પાસપોર્ટ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. સમય મર્યાદાની સમાપ્તિ પછી તેની માન્યતા આપમેળે સમાપ્ત થાય છે. કોઈના મૃત્યુ પછી તમે તેનું વોટર આઈડી કાર્ડ રદ કરાવી શકો છો. આ માટે તમારે ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે, ત્યારબાદ આ કાર્ડ રદ થઈ જશે. મતદાર ID રદ કરવા માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડી શકે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
WCL 2025: એબી ડિવિલિયર્સે WCLમાં મચાવ્યો તરખાટ, ફક્ત 41 બોલમાં ફટકારી તોફાની સદી
WCL 2025: એબી ડિવિલિયર્સે WCLમાં મચાવ્યો તરખાટ, ફક્ત 41 બોલમાં ફટકારી તોફાની સદી
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે 10 ઇંચ વરસાદ , 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
AAJ No Muddo : સનાતનથી ઉપર સંપ્રદાય કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
India-UK FTA Deal: ભારત અને બ્રિટન વચ્ચે થઈ FTA ડીલ, જાણો કૃષિ સેક્ટર પર શું થશે તેની અસર
WCL 2025: એબી ડિવિલિયર્સે WCLમાં મચાવ્યો તરખાટ, ફક્ત 41 બોલમાં ફટકારી તોફાની સદી
WCL 2025: એબી ડિવિલિયર્સે WCLમાં મચાવ્યો તરખાટ, ફક્ત 41 બોલમાં ફટકારી તોફાની સદી
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
RCBના ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ બીજી યુવતીએ લગાવ્યો રેપનો આરોપ, જયપુરમાં રેપ અને પૉક્સો એક્ટમાં FIR દાખલ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
Asia Cup 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, ઈન્ડિયાની યજમાનીમાં આ દેશમાં યોજાશે ટુનામેન્ટ
Asia Cup 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, ઈન્ડિયાની યજમાનીમાં આ દેશમાં યોજાશે ટુનામેન્ટ
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
દરરોજ ખાવ છો ચિકન તો થઈ શકે છે આ કેન્સર! સર્વેમાં સામે આવ્યું ડરામણુ સત્ય
દરરોજ ખાવ છો ચિકન તો થઈ શકે છે આ કેન્સર! સર્વેમાં સામે આવ્યું ડરામણુ સત્ય
Gujarat Rain: આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 20 જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 20 જિલ્લામાં એલર્ટ જાહેર
Embed widget