શોધખોળ કરો

102 વર્ષની દાદીએ કોરોનાને આપી માત, જણાવ્યો જાત અનુભવ, કેવી રીતે કોવિડને હરાવ્યો

102 વર્ષના દાદીએ આપી કોરોનાને માત

1/5
ભારતમાં કોરોનાની બીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે. દિલ્લી, ગુજરાત સહિત ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાથી હાહાકાર છે.  જો કે આ બધાની વચ્ચે  યૂપીથી એક એવી પોઝિટિવ સ્ટોરી સામે આવી છે. જેમાં 102 વર્ષની વૃદ્ધાએ ઘર પર રહીને કોરોનાને માત આપી
ભારતમાં કોરોનાની બીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે. દિલ્લી, ગુજરાત સહિત ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાથી હાહાકાર છે. જો કે આ બધાની વચ્ચે યૂપીથી એક એવી પોઝિટિવ સ્ટોરી સામે આવી છે. જેમાં 102 વર્ષની વૃદ્ધાએ ઘર પર રહીને કોરોનાને માત આપી
2/5
આ ઘટના ઉત્તર પ્રદેશના બાંદ્રા જિલ્લાની છે. બાંદ્રા જિલ્લાની આ 102 વર્ષની માતાએ ઘરે રહીને આત્મસંયમ અને સકારાત્મક વિચારસરણી સાથે ઇલાજ કરીને કોરોનાને માત આપી છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના બાંદ્રા જિલ્લાની છે. બાંદ્રા જિલ્લાની આ 102 વર્ષની માતાએ ઘરે રહીને આત્મસંયમ અને સકારાત્મક વિચારસરણી સાથે ઇલાજ કરીને કોરોનાને માત આપી છે.
3/5
ઘરે જ દાદીનો ઇલાજ નજીકની CHC હોસ્પિટલમાં દેખરેખમાં ઘરે થયો. દાદી સહિત ઘરના 12 લોકો કોરોના પોઝિટિવ હતા. શરૂઆતી લક્ષણો દેખાતા તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઘરે જ દાદીનો ઇલાજ નજીકની CHC હોસ્પિટલમાં દેખરેખમાં ઘરે થયો. દાદી સહિત ઘરના 12 લોકો કોરોના પોઝિટિવ હતા. શરૂઆતી લક્ષણો દેખાતા તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
4/5
તેમણે જણાવ્યું કે, આયુર્વૈદમાં જેટલા પણ ઇલાજ છે.બધા જ કર્યાં. ઉકાળો અને સ્ટીમનો પણ સહારો લીધો. આ સાથે પોઝિટિવ થિન્કિંગ પણ મહત્વનું છે.
તેમણે જણાવ્યું કે, આયુર્વૈદમાં જેટલા પણ ઇલાજ છે.બધા જ કર્યાં. ઉકાળો અને સ્ટીમનો પણ સહારો લીધો. આ સાથે પોઝિટિવ થિન્કિંગ પણ મહત્વનું છે.
5/5
આ 12 લોકોમાં ત્રણ લોકોની ઉંમર વધી હોવાથી ચિંતા હતા. 102 વર્ષના દાદી, 70 વર્ષના તાઉ, 65 વર્ષના ચાચા, આ બધાએ આયુર્વૈદ સહિત કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને એલોપેથીઓ પણ સહારો લઇને ઘરે જ ઇલાજ કરીને કોવિડ-19ને માત આપી.
આ 12 લોકોમાં ત્રણ લોકોની ઉંમર વધી હોવાથી ચિંતા હતા. 102 વર્ષના દાદી, 70 વર્ષના તાઉ, 65 વર્ષના ચાચા, આ બધાએ આયુર્વૈદ સહિત કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને એલોપેથીઓ પણ સહારો લઇને ઘરે જ ઇલાજ કરીને કોવિડ-19ને માત આપી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Embed widget