શોધખોળ કરો
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
Ration Card Rules: સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે આ કાર્ય ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો રાશનકાર્ડ ધારકો આ તારીખ સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળશે નહીં.
પ્રતિકાત્મક તસવીર
1/7

Ration Card Rules: સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે આ કાર્ય ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો રાશનકાર્ડ ધારકો આ તારીખ સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળશે નહીં. આજે પણ ભારતમાં આવા ઘણા લોકો છે. જે પોતાના અને પોતાના પરિવાર માટે દિવસમાં બે વખતના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તેમને ઓછી કિંમતે અને મફતમાં રાશન આપવામાં આવે છે.
2/7

ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તે બધાને ઓછી કિંમતે મફત રાશન પૂરું પાડે છે. આ માટે બધા લોકોને રાશનકાર્ડ આપવામાં આવે છે. જે બતાવીને તેઓ મફત રાશન સુવિધાનો લાભ મેળવી શકે છે.
Published at : 30 Jan 2025 02:07 PM (IST)
આગળ જુઓ





















