શોધખોળ કરો

રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ

Ration Card Rules: સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે આ કાર્ય ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો રાશનકાર્ડ ધારકો આ તારીખ સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળશે નહીં.

Ration Card Rules: સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે આ કાર્ય ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો રાશનકાર્ડ ધારકો આ તારીખ સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળશે નહીં.

પ્રતિકાત્મક તસવીર

1/7
Ration Card Rules: સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે આ કાર્ય ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો રાશનકાર્ડ ધારકો આ તારીખ સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળશે નહીં. આજે પણ ભારતમાં આવા ઘણા લોકો છે. જે પોતાના અને પોતાના પરિવાર માટે દિવસમાં બે વખતના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તેમને ઓછી કિંમતે અને મફતમાં રાશન આપવામાં આવે છે.
Ration Card Rules: સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે આ કાર્ય ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો રાશનકાર્ડ ધારકો આ તારીખ સુધીમાં આ કામ પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળશે નહીં. આજે પણ ભારતમાં આવા ઘણા લોકો છે. જે પોતાના અને પોતાના પરિવાર માટે દિવસમાં બે વખતના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તેમને ઓછી કિંમતે અને મફતમાં રાશન આપવામાં આવે છે.
2/7
ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તે બધાને ઓછી કિંમતે મફત રાશન પૂરું પાડે છે. આ માટે બધા લોકોને રાશનકાર્ડ આપવામાં આવે છે. જે બતાવીને તેઓ મફત રાશન સુવિધાનો લાભ મેળવી શકે છે.
ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તે બધાને ઓછી કિંમતે મફત રાશન પૂરું પાડે છે. આ માટે બધા લોકોને રાશનકાર્ડ આપવામાં આવે છે. જે બતાવીને તેઓ મફત રાશન સુવિધાનો લાભ મેળવી શકે છે.
3/7
પરંતુ ભારત સરકાર દ્વારા આ માટે કેટલાક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. રાશનકાર્ડ ફક્ત તે લોકોને જ આપવામાં આવે છે જેઓ તે પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે. જે લોકો પાસે રાશનકાર્ડ છે તેઓ રાશન સુવિધાનો લાભ લઇ શકે છે.
પરંતુ ભારત સરકાર દ્વારા આ માટે કેટલાક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. રાશનકાર્ડ ફક્ત તે લોકોને જ આપવામાં આવે છે જેઓ તે પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે. જે લોકો પાસે રાશનકાર્ડ છે તેઓ રાશન સુવિધાનો લાભ લઇ શકે છે.
4/7
સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જો રાશનકાર્ડ ધારકો નિયત તારીખ સુધીમાં આ કામ પૂર્ણ ન કરે તો પછી આ લોકો રાશનકાર્ડ પર મળતા લાભોનો લાભ લઈ શકશે નહીં.
સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકો માટે એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જો રાશનકાર્ડ ધારકો નિયત તારીખ સુધીમાં આ કામ પૂર્ણ ન કરે તો પછી આ લોકો રાશનકાર્ડ પર મળતા લાભોનો લાભ લઈ શકશે નહીં.
5/7
સરકાર દ્વારા તમામ રાશનકાર્ડ ધારકોને e-KYC કરાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. હજુ પણ આવા ઘણા લોકો છે. જેમણે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી. જેમણે e-KYC નથી કરાવ્યું તેમના નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.
સરકાર દ્વારા તમામ રાશનકાર્ડ ધારકોને e-KYC કરાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. હજુ પણ આવા ઘણા લોકો છે. જેમણે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી. જેમણે e-KYC નથી કરાવ્યું તેમના નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.
6/7
આ માટેની છેલ્લી સમયમર્યાદા સરકારે 31 માર્ચ, 2025 નક્કી કરી છે. જો કોઈએ આ તારીખ પહેલાં eKYC ન કર્યું હોય પછી તે લોકોના નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તેઓ રાશન સુવિધાનો લાભ મેળવી શકશે નહીં.
આ માટેની છેલ્લી સમયમર્યાદા સરકારે 31 માર્ચ, 2025 નક્કી કરી છે. જો કોઈએ આ તારીખ પહેલાં eKYC ન કર્યું હોય પછી તે લોકોના નામ રાશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તેઓ રાશન સુવિધાનો લાભ મેળવી શકશે નહીં.
7/7
કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની રાશન વિતરણ દુકાન પર જઈ શકે છે અને બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તો પછી જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો શક્ય તેટલી વહેલી તકે તે કરાવી લો.
કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની રાશન વિતરણ દુકાન પર જઈ શકે છે અને બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તો પછી જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો શક્ય તેટલી વહેલી તકે તે કરાવી લો.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: કડકડતી ઠંડી પડશે કે ફરી માવઠું થશે? અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
Ahmedabad Crime: અમદાવાદના વટવા GIDCમાં પ્રેમપ્રકરણમાં હત્યા થયાનો આરોપ
Junagadh News: જૂનાગઢ સિવિલમાં બાળકના મોતથી પરિવારનો હોબાળો
Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રીનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
દુનિયાભરના બજારોમાં બોલશે કડાકો! રોબર્ટ કિયોસાકીની શેરબજારને લઈ ડરામણી આગાહી; જાણો શેમાં રોકાણ કરવાની આપી સલાહ
દુનિયાભરના બજારોમાં બોલશે કડાકો! રોબર્ટ કિયોસાકીની શેરબજારને લઈ ડરામણી આગાહી; જાણો શેમાં રોકાણ કરવાની આપી સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
Embed widget