શોધખોળ કરો
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ પોતાના આવાસ પર મનાવ્યો રામ દીપોત્સવ, જુઓ તસવીરો
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ પોતાના આવાસ પર મનાવ્યો રામ દીપોત્સવ, જુઓ તસવીરો
પ્રધાનમંત્રી મોદી
1/7

Ramlala Pran Pratishtha: સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો અને 500 વર્ષ પછી રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને દીપ પ્રગટાવ્યા હતા.
2/7

પીએમ મોદીએ પણ દેશવાસીઓને રામ જ્યોતિ પ્રગટાવીને તેમના ઘરોમાં તેમનું સ્વાગત કરવાની અપીલ કરી હતી.
Published at : 22 Jan 2024 09:42 PM (IST)
આગળ જુઓ





















