શોધખોળ કરો

આયુષ્યમાન કાર્ડમાં કેટલા લાખની સારવાર કરાવી ચૂક્યા છો તમે, આ રીતે જાણી શકશો

Ayushman Card Limit:આયુષ્માન કાર્ડ પર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો તમે વર્ષની શરૂઆતમાં સારવાર કરાવી હોય તો તમે આ રીતે શોધી શકો છો.

Ayushman Card Limit:આયુષ્માન કાર્ડ પર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો તમે વર્ષની શરૂઆતમાં સારવાર કરાવી હોય તો તમે આ રીતે શોધી શકો છો.

ફોટોઃ abp live

1/7
આયુષ્માન કાર્ડ પર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો તમે વર્ષની શરૂઆતમાં સારવાર કરાવી હોય તો તમે આ રીતે શોધી શકો છો. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકાર લોકોની વિવિધ જરૂરિયાતો અનુસાર યોજનાઓ લાવે છે.
આયુષ્માન કાર્ડ પર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. જો તમે વર્ષની શરૂઆતમાં સારવાર કરાવી હોય તો તમે આ રીતે શોધી શકો છો. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકાર લોકોની વિવિધ જરૂરિયાતો અનુસાર યોજનાઓ લાવે છે.
2/7
સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કોઇ પણ વ્યક્તિને કઇ બીમારી ક્યારે થશે તેની કોઇને જાણ હોતી નથી
સ્વાસ્થ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કોઇ પણ વ્યક્તિને કઇ બીમારી ક્યારે થશે તેની કોઇને જાણ હોતી નથી
3/7
એટલા માટે ઘણા લોકો અચાનક આવતી બીમારીના કિસ્સામાં સારવારના ખર્ચને ટાળવા માટે આરોગ્ય વીમો લે છે. પરંતુ દરેક પાસે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે પૈસા નથી હોતા.
એટલા માટે ઘણા લોકો અચાનક આવતી બીમારીના કિસ્સામાં સારવારના ખર્ચને ટાળવા માટે આરોગ્ય વીમો લે છે. પરંતુ દરેક પાસે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે પૈસા નથી હોતા.
4/7
ભારત સરકાર આવા લોકોને મદદ કરે છે. ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ આવા લોકોને મફત સારવારનો લાભ મળે છે.
ભારત સરકાર આવા લોકોને મદદ કરે છે. ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ આવા લોકોને મફત સારવારનો લાભ મળે છે.
5/7
આયુષ્માન કાર્ડ બનાવ્યા બાદ સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે. ઘણા લોકો વર્ષમાં ઘણી વખત આની સારવાર લે છે.
આયુષ્માન કાર્ડ બનાવ્યા બાદ સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે. ઘણા લોકો વર્ષમાં ઘણી વખત આની સારવાર લે છે.
6/7
આયુષ્માન કાર્ડ પર તમને કેટલી મફત સારવાર મળે છે? આ કેવી રીતે જાણી શકાય? આ માટેની પદ્ધતિ શું છે?
આયુષ્માન કાર્ડ પર તમને કેટલી મફત સારવાર મળે છે? આ કેવી રીતે જાણી શકાય? આ માટેની પદ્ધતિ શું છે?
7/7
જો તમારે જાણવું હોય તો તમારે યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાં જવું પડશે. તમારે હોસ્પિટલમાં આયુષ્માન હેલ્પ ડેસ્ક પર જવું પડશે. તમે ત્યાં હાજર અધિકારીને તમારું કાર્ડ બતાવીને તમારા કાર્ડની મર્યાદા વિશે જાણી શકો છો.
જો તમારે જાણવું હોય તો તમારે યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાં જવું પડશે. તમારે હોસ્પિટલમાં આયુષ્માન હેલ્પ ડેસ્ક પર જવું પડશે. તમે ત્યાં હાજર અધિકારીને તમારું કાર્ડ બતાવીને તમારા કાર્ડની મર્યાદા વિશે જાણી શકો છો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Embed widget