શોધખોળ કરો
નીતિશે જેમને પોતાના રાજકીય વારસ બનાવ્યા એ આરસીપી સિંહ કોણ છે ? IASમાંથી કઈ રીતે બન્યા રાજકારણી ?
1/5

તેઓ નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના રહેવાસી છે. 62 વર્ષીય આરસીપી સિંહ 1998થી નીતિશ કુમાર સાથે છે. તેઓ યુપી કેડરના IAS અધિકારી છે. 1996માં તેઓ કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના અંગત સચિવ હતા. તે સમયે નીતિશ કુમાર વાજપેયી સરકારમાં મંત્રી બન્યા હતા. વર્ષ 1998માં જ્યારે નીતિશ કુમાર કેન્દ્ર સરકારમાં રેલ મંત્રી બન્યા ત્યારે આરપી સિંહને અંગત સચિવ બનાવ્યા.
2/5

આરસીપી સિંહનો જન્મ 6 જુલાઈ 1958ના રોજ થયો છે. તેમના પત્નીનું નામ ગિરિજા દેવી છે અને સંતાનમાં બે દીકરીઓ છે. એક પુત્રી લિપિ સિંહ 2016 બેચની આઈપીએસ છે.
Published at :
આગળ જુઓ





















