શોધખોળ કરો

Corona : વેક્સિનેટ લોકોના પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે થઇ રહ્યાં છે મોત, આ ઉંમરના લોકો રહે સાવધાન

ડેલ્ટા વેરિયન્ટ કેટલો ઘાતક?

1/5
કોરોના વાયરસનો નવા ડેલ્ટા પ્લસ વેરિન્યટના કારણે આખી દુનિયામાં ચિંતાના વાદળો છવાયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે ડેલ્ટા પ્લસને સૌથી વધુ સંક્રામક  વેરિયન્ટ બતાવતા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરી દીધો છે. હવે એક નવો ડેટા સામે આવ્યો છે. જેમાં દર્શાવવામા આવ્યું છે કે, નવો વેરિયન્ટ પૂરી રીતે વેક્સિનેટ લોકોને પણ મોતના ઘાટ ઉતારી રહ્યો છે.
કોરોના વાયરસનો નવા ડેલ્ટા પ્લસ વેરિન્યટના કારણે આખી દુનિયામાં ચિંતાના વાદળો છવાયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે ડેલ્ટા પ્લસને સૌથી વધુ સંક્રામક વેરિયન્ટ બતાવતા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરી દીધો છે. હવે એક નવો ડેટા સામે આવ્યો છે. જેમાં દર્શાવવામા આવ્યું છે કે, નવો વેરિયન્ટ પૂરી રીતે વેક્સિનેટ લોકોને પણ મોતના ઘાટ ઉતારી રહ્યો છે.
2/5
પબ્લિક હેલ્થ  ઇંગ્લેન્ડ દ્રારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા મુજબ બ્રિટેન ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં લગભગ 117 લોકોની જિંદગીને ભરખી ગયો છે. મૃતકમાં 50 વર્ષથી મોટી ઉંમરના 109 લોકો સામેલ છે. તેમાંથી 50 લોકો એવા પણ છે, જેમને બંને ડોઝ લઇ ચૂક્યાં હતા.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્રારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા મુજબ બ્રિટેન ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં લગભગ 117 લોકોની જિંદગીને ભરખી ગયો છે. મૃતકમાં 50 વર્ષથી મોટી ઉંમરના 109 લોકો સામેલ છે. તેમાંથી 50 લોકો એવા પણ છે, જેમને બંને ડોઝ લઇ ચૂક્યાં હતા.
3/5
રિપોર્ટ મુજબ 50 વર્ષથી નાની ઉંમરના વેક્સિનેટ એક પણ લોકોનું ડેલ્ટા વિરિયન્ટથી મોત નથી થયું. જો કે સિંગલ ડોઝ લેનાર અને 50 વર્ષથી નાની ઉંમરના બે લોકોનું ડેલ્ટા વેરિયન્ટથી મોત થયું છે. તો ઓલઓવર તેનો ડેથ રેટ જોઇએ તો 0.13 પ્રતિશત છે.
રિપોર્ટ મુજબ 50 વર્ષથી નાની ઉંમરના વેક્સિનેટ એક પણ લોકોનું ડેલ્ટા વિરિયન્ટથી મોત નથી થયું. જો કે સિંગલ ડોઝ લેનાર અને 50 વર્ષથી નાની ઉંમરના બે લોકોનું ડેલ્ટા વેરિયન્ટથી મોત થયું છે. તો ઓલઓવર તેનો ડેથ રેટ જોઇએ તો 0.13 પ્રતિશત છે.
4/5
આ સ્થિતિમાં એવો સવાલ થઇ રહ્યો છે કે, શું વેક્સિનનો ડોઝ કોરોનાના ડેલ્ટા  વેરિયન્ટ અસરકારક નથી. વેક્શિનેશન પ્રોગ્રામ હેઠળ બ્રિટેનમાં લોકોને એસ્ટ્રેજેનેકા  અને ફાઇઝર વેક્સિનના શોર્ટ આપવામાં આવે છે.દુનિયાભરમાં અનેક દેશોમાં આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સ્થિતિમાં એવો સવાલ થઇ રહ્યો છે કે, શું વેક્સિનનો ડોઝ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ અસરકારક નથી. વેક્શિનેશન પ્રોગ્રામ હેઠળ બ્રિટેનમાં લોકોને એસ્ટ્રેજેનેકા અને ફાઇઝર વેક્સિનના શોર્ટ આપવામાં આવે છે.દુનિયાભરમાં અનેક દેશોમાં આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
5/5
બ્રિટેનમાં થોડા સમય પહેલા જાહેર થયેલા એક ડેટા કહે છે કે, ફાઇઝરના બંને ડોઝ લીધા બાદ વેરિયન્ટથી 88 ટકા બચાવ થઇ શકે છે. તો એસ્ટ્રેજેનેકાથી 66 ટકા ડેલ્ટા વેરિયન્ટથી બચાવનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બ્રિટેનમાં થોડા સમય પહેલા જાહેર થયેલા એક ડેટા કહે છે કે, ફાઇઝરના બંને ડોઝ લીધા બાદ વેરિયન્ટથી 88 ટકા બચાવ થઇ શકે છે. તો એસ્ટ્રેજેનેકાથી 66 ટકા ડેલ્ટા વેરિયન્ટથી બચાવનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
Embed widget