શોધખોળ કરો

કોવિડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાં બાદ આ ભૂલ ન કરશો નહિતર સામાન્ય સંક્રમણ બની શકે છે ઘાતક

પ્રતીકાત્મક તસવીર

1/4
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ જો  પહેલા દિવસથી સ્ટીરોઇડ લેવામાં આવે તો સામાન્ય લક્ષણોનું આ સંક્રમણ બહુ જલદી ગંભીરરૂપ ધારણ કરી લે છે. એકસ્પર્ટના મત મુજબ સામાન્ય હળવા લક્ષણોમાં પહેલા દિવસથી દર્દીએ સ્ટીરોઇડ ન લેવી જોઇએ તેના કારણે સંક્રમણ વધે છે.
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ જો પહેલા દિવસથી સ્ટીરોઇડ લેવામાં આવે તો સામાન્ય લક્ષણોનું આ સંક્રમણ બહુ જલદી ગંભીરરૂપ ધારણ કરી લે છે. એકસ્પર્ટના મત મુજબ સામાન્ય હળવા લક્ષણોમાં પહેલા દિવસથી દર્દીએ સ્ટીરોઇડ ન લેવી જોઇએ તેના કારણે સંક્રમણ વધે છે.
2/4
ઇન્ફેકશનના નેચર અને લક્ષણોનું પેર્ટન્ટ કન્ફ્યુઝિંગ હોવાથી કેટલીક વખત લોકો ટેસ્ટ કરાવવામાં બહુ વિલંબ કરે છે. જે રિકવરી સમયને પણ પ્રભાવિત કરે છે. ટેસ્ટિંગમાં વિલંબના કારણે હેલ્થી લોકોની સ્થિતિ પણ નાજુક થઇ જાય છે અને કેટલાક કેસમાં તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તો આટલી મોટી કિંમત ચૂકવતા પહેલા લક્ષણો દેખાતાં તરત ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
ઇન્ફેકશનના નેચર અને લક્ષણોનું પેર્ટન્ટ કન્ફ્યુઝિંગ હોવાથી કેટલીક વખત લોકો ટેસ્ટ કરાવવામાં બહુ વિલંબ કરે છે. જે રિકવરી સમયને પણ પ્રભાવિત કરે છે. ટેસ્ટિંગમાં વિલંબના કારણે હેલ્થી લોકોની સ્થિતિ પણ નાજુક થઇ જાય છે અને કેટલાક કેસમાં તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તો આટલી મોટી કિંમત ચૂકવતા પહેલા લક્ષણો દેખાતાં તરત ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
3/4
શરીરમાં જો કોઇ સંદિગ્ધ લક્ષણ દેખાય તો તરત જ કોવિડનો રિપોર્ટ કરાવી લેવો જોઇએ આ રીતે નિદાન કરીને આપ આપની આસપાસના લોકોને પણ સંક્રમણથી બચાવી શકો છે. તેમજ સમય રહેતા કોવિડનો ઇલાજ થઇ શકે છે. કેટલીક વખત તમામ કોવિડના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવે છે. આ સ્થિતિમાં 2થી 3 દિવસ બાદ ફરી રિપોર્ટ કરાવવો જોઇએ.
શરીરમાં જો કોઇ સંદિગ્ધ લક્ષણ દેખાય તો તરત જ કોવિડનો રિપોર્ટ કરાવી લેવો જોઇએ આ રીતે નિદાન કરીને આપ આપની આસપાસના લોકોને પણ સંક્રમણથી બચાવી શકો છે. તેમજ સમય રહેતા કોવિડનો ઇલાજ થઇ શકે છે. કેટલીક વખત તમામ કોવિડના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવે છે. આ સ્થિતિમાં 2થી 3 દિવસ બાદ ફરી રિપોર્ટ કરાવવો જોઇએ.
4/4
બીજી લહેરમાં એવા અનેક કેસ જોવા મળે છે. જેમાં વાયરસ સીધો જ ફેફસામાં ઉતરી ગયો હોવાથી લક્ષણો હોવા છતાં પણ કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવે છે. આ સ્થિતિમાં સિટી સ્કેનથી પણ સંક્રમણનો માહિતી મેળવી  શકાય છે પરંતુ લક્ષણો હોય છતાં રિપોર્ટ નેગેટિવ આવતા તેની અવગણના કરવાથી સંક્રમણ જીવલેણ સાબિત થાય છે
બીજી લહેરમાં એવા અનેક કેસ જોવા મળે છે. જેમાં વાયરસ સીધો જ ફેફસામાં ઉતરી ગયો હોવાથી લક્ષણો હોવા છતાં પણ કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવે છે. આ સ્થિતિમાં સિટી સ્કેનથી પણ સંક્રમણનો માહિતી મેળવી શકાય છે પરંતુ લક્ષણો હોય છતાં રિપોર્ટ નેગેટિવ આવતા તેની અવગણના કરવાથી સંક્રમણ જીવલેણ સાબિત થાય છે

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા: 'અનેક ભૂમિકાઓમાં....'
ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી: 25 થી 28 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગનું એલર્ટ!
ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી: 25 થી 28 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગનું એલર્ટ!
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
Embed widget