શોધખોળ કરો
Coronavirus: શું વધુ પાણી પીવાથી શરીરમાંથી કોરોના વાયરસ ખતમ થઇ જાય છે? શું છે હકીકત જાણો
પ્રતીકાત્મક તસવીર
1/7

Coronavirus: વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થઇ ગયા છે. વધતા સંક્રમણના કારણે કોરોનાને લઇને અનેક રિસર્ચ થઇ રહ્યાં છે અને તેના તારણો પણ સામે આવી રહ્યાં છે, બીજી બાજું સોશિયલ મીડિયા પર પણ અનેક દાવા કરવામાં આવી રહ્યાં છે. તેમાંથી એક દાવો હાલ ખૂબ જ જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે કે, વધુ પાણી પીવાથી શરીરમાંથી કોરોના વાયરસ દૂર થઇ જાય છે
2/7

Coronavirus: વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થઇ ગયા છે. વધતા સંક્રમણના કારણે કોરોનાને લઇને અનેક રિસર્ચ થઇ રહ્યાં છે અને તેના તારણો પણ સામે આવી રહ્યાં છે, બીજી બાજું સોશિયલ મીડિયા પર પણ અનેક દાવા કરવામાં આવી રહ્યાં છે. તેમાંથી એક દાવો હાલ ખૂબ જ જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે કે, વધુ પાણી પીવાથી શરીરમાંથી કોરોના વાયરસ દૂર થઇ જાય છે
Published at : 26 Apr 2021 03:30 PM (IST)
આગળ જુઓ





















