શોધખોળ કરો
કોરોનાથી બચવા દિવસમાં મીઠું અને ખાંડ કેટલાં ખાવાં જોઈએ ? જાણો બીજું શું ના ખાવું જોઈએ ?
પ્રતીકાત્મક તસવીર
1/6

કોરોનાના વધતા જતાં સંક્રમણે હાલ દરેકની ચિંતા વધારી છે. આ સ્થિતિમાં આહારશૈલી પર વિશેષ ધ્યાન આપવુ જરૂરી છે. તો ચાલો જાણીએ કે, કેવું ડાયટ આપને સંક્રમણથી બચાવશે..
2/6

જો ડાયટ પ્રોપર હશે તો ઇમ્યુનિટી બની રહેશે અને તેનાથી સંક્રમણથી બચી શકાશે. મહામારીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા Whoએ પણ પ્રોપર ડાયટ પ્લાન માટે એક ગાઇડલાઇન જાહેર કરી છે. શું છે જાણીએ.
Published at : 19 Apr 2021 11:50 AM (IST)
આગળ જુઓ





















