શોધખોળ કરો

LK Advani Birthday: લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા તેમના ઘરે પહોંચ્યા પીએમ મોદી સહિત આ નેતાઓ, જુઓ તસવીરો............

Advani

1/6
નવી દિલ્હીઃ આજે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પોતાનો 94માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. દેશના નાયબ વડાપ્રધાન, હૉમ મિનિસ્ટર સહિતના કેટલાય મહત્વના પદો પર રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીના જન્મ દિવસના પ્રસંગે બીજેપીના કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી.
નવી દિલ્હીઃ આજે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પોતાનો 94માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. દેશના નાયબ વડાપ્રધાન, હૉમ મિનિસ્ટર સહિતના કેટલાય મહત્વના પદો પર રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીના જન્મ દિવસના પ્રસંગે બીજેપીના કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી.
2/6
વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુ, અમિત શાહ, અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસના અવસર પર કેક કાપી અને ગિફ્ટ તરીકે ગુલદસ્તો પણ આપ્યો.
વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુ, અમિત શાહ, અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસના અવસર પર કેક કાપી અને ગિફ્ટ તરીકે ગુલદસ્તો પણ આપ્યો.
3/6
શેર કરવામાં આવેલી તસવીરોમાં કેક કાપ્યા બાદ પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીનો હાથ પકડીને તેમને બહાર લઇને આવતા દેખાઇ રહ્યાં છે. આ પછી તમામ એકસાથે ટેબલ પર લાલકૃષ્ણ અડવાણીની સાથે બેસે છે. ગયા જન્મદિવસ પર પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને શુભકાનાઓ આપતા તેમને કેક ખવડાવી હતી, આ વખતે તે તેમના પગે પડતા પણ દેખાયા.
શેર કરવામાં આવેલી તસવીરોમાં કેક કાપ્યા બાદ પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીનો હાથ પકડીને તેમને બહાર લઇને આવતા દેખાઇ રહ્યાં છે. આ પછી તમામ એકસાથે ટેબલ પર લાલકૃષ્ણ અડવાણીની સાથે બેસે છે. ગયા જન્મદિવસ પર પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને શુભકાનાઓ આપતા તેમને કેક ખવડાવી હતી, આ વખતે તે તેમના પગે પડતા પણ દેખાયા.
4/6
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા, તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ, લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં તેમના કેટલાય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે. તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા માટે પણ વ્યાપક રીતે સન્માનિત કરવામાં આવે  છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા, તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ, લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં તેમના કેટલાય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે. તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા માટે પણ વ્યાપક રીતે સન્માનિત કરવામાં આવે છે.
5/6
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ સિંઘ પ્રાંત (હાલમાં પાકિસ્તાન)ના કરાંચી શહેરમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો, આ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન રહ્યાં હતા.
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ સિંઘ પ્રાંત (હાલમાં પાકિસ્તાન)ના કરાંચી શહેરમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો, આ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન રહ્યાં હતા.
6/6
આ  પ્રસંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Botad Police: બોટાદમાં ચોરીના આરોપમાં સગીરને પોલીસ કર્મચારીઓએ ઢોર માર્યાંનો આરોપ
Ahmedabad Builder murdered : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાથી હડકંપ
Donald Trump Tariff: ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર
MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
'ઘણા લોકો ગાયને પ્રાણી નથી માનતા...', PM મોદીએ એનિમલ લવર્સને માર્યો ટોણો
'ઘણા લોકો ગાયને પ્રાણી નથી માનતા...', PM મોદીએ એનિમલ લવર્સને માર્યો ટોણો
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે ફેરફાર? કોચના જવાબે બધાને ચોંકાવ્યા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે ફેરફાર? કોચના જવાબે બધાને ચોંકાવ્યા
Embed widget