શોધખોળ કરો

શું મહાકુંભનો સમયગાળો વધારવામાં આવશે? પ્રયાગરાજ ડીએમે કર્યો મોટો ખુલાસો

પ્રયાગરાજ: પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રવિન્દ્ર માંંદેએ સ્પષ્ટતા કરી છે કે મહા કુંભ મેળાને લંબાવવામાં આવી રહ્યો નથી.

પ્રયાગરાજ: પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રવિન્દ્ર માંંદેએ સ્પષ્ટતા કરી છે કે મહા કુંભ મેળાને લંબાવવામાં આવી રહ્યો નથી.

છેલ્લા કેટલાક દિવસોથી, એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને મેળા વહીવટીતંત્ર દ્વારા મેળાને માર્ચ મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, ડીએમ રવીન્દ્ર માંંદેએ આ અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને તદ્દન ખોટી ગણાવી છે.

1/5
ડીએમે જણાવ્યું હતું કે મહા કુંભ મેળાનું આયોજન અને સમયપત્રક શુભ મુહૂર્ત અનુસાર પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મેળાનું સમાપન 26મી ફેબ્રુઆરીએ જ થશે. તેમણે ખાતરી આપી હતી કે મેળાના બાકીના દિવસોમાં આવનારા તમામ ભક્તોની સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે.
ડીએમે જણાવ્યું હતું કે મહા કુંભ મેળાનું આયોજન અને સમયપત્રક શુભ મુહૂર્ત અનુસાર પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મેળાનું સમાપન 26મી ફેબ્રુઆરીએ જ થશે. તેમણે ખાતરી આપી હતી કે મેળાના બાકીના દિવસોમાં આવનારા તમામ ભક્તોની સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે.
2/5
મેળાની તારીખ લંબાવવા અંગેની અફવાઓ અંગે વધુ સ્પષ્ટતા આપતા ડીએમએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં તમામ શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન મૂકવા વિનંતી કરી હતી, કારણ કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી મેળાની તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.
મેળાની તારીખ લંબાવવા અંગેની અફવાઓ અંગે વધુ સ્પષ્ટતા આપતા ડીએમએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં તમામ શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન મૂકવા વિનંતી કરી હતી, કારણ કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી મેળાની તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.
3/5
ડીએમે વધુમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા બાકીના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ સરળતાથી સંગમમાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંગમ સ્નાન બાદ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પરત ફરે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપન વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજના સામાન્ય જનજીવનને અસર કર્યા વિના ભક્તોની અવરજવરને સુચારુ રીતે ચાલુ રાખવા માટે તંત્ર કાર્યરત છે.
ડીએમે વધુમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા બાકીના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ સરળતાથી સંગમમાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંગમ સ્નાન બાદ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પરત ફરે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપન વહીવટીતંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેના પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજના સામાન્ય જનજીવનને અસર કર્યા વિના ભક્તોની અવરજવરને સુચારુ રીતે ચાલુ રાખવા માટે તંત્ર કાર્યરત છે.
4/5
રેલ્વે સ્ટેશનો બંધ કરવા અંગે ફેલાયેલી અફવાઓનું ખંડન કરતા ડીએમએ જણાવ્યું હતું કે કોઈ પણ રેલ્વે સ્ટેશનને કોઈપણ પૂર્વ સૂચના વિના બંધ કરવામાં આવ્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દારાગંજમાં આવેલું પ્રયાગ સંગમ સ્ટેશન પીક અવર્સ દરમિયાન પહેલાંની જેમ જ બંધ રહેશે. આ સ્ટેશન મેળા વિસ્તારની એકદમ નજીક હોવાથી ભીડ નિયંત્રણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય તમામ સ્ટેશનો સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર ચાલુ છે.
રેલ્વે સ્ટેશનો બંધ કરવા અંગે ફેલાયેલી અફવાઓનું ખંડન કરતા ડીએમએ જણાવ્યું હતું કે કોઈ પણ રેલ્વે સ્ટેશનને કોઈપણ પૂર્વ સૂચના વિના બંધ કરવામાં આવ્યું નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દારાગંજમાં આવેલું પ્રયાગ સંગમ સ્ટેશન પીક અવર્સ દરમિયાન પહેલાંની જેમ જ બંધ રહેશે. આ સ્ટેશન મેળા વિસ્તારની એકદમ નજીક હોવાથી ભીડ નિયંત્રણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય તમામ સ્ટેશનો સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ત્યાંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર ચાલુ છે.
5/5
ડીએમે આ પ્રસંગને સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે હજુ સુધી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયો નથી. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અગાઉથી જ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અપીલ કરવામાં આવી હતી, જેનો બધાએ અમલ કર્યો છે. વધુમાં, CBSE અને ICSE બોર્ડે પણ પરીક્ષા ચૂકી જનાર વિદ્યાર્થીઓને પરીક્ષાના અંતે બીજી તક આપવાનો નિર્ણય કર્યો છે, જે વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ બાબત છે.
ડીએમે આ પ્રસંગને સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર માટે ઐતિહાસિક ગણાવ્યો હતો. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે હજુ સુધી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયો નથી. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અગાઉથી જ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અપીલ કરવામાં આવી હતી, જેનો બધાએ અમલ કર્યો છે. વધુમાં, CBSE અને ICSE બોર્ડે પણ પરીક્ષા ચૂકી જનાર વિદ્યાર્થીઓને પરીક્ષાના અંતે બીજી તક આપવાનો નિર્ણય કર્યો છે, જે વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ બાબત છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

CM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી
'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની ચેતવણી
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે  ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યા પર થશે ટૂંક સમયમાં જ શિક્ષકોની ભરતી
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, આવી હોઈ શકે છે કોલકાતા-બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની પ્રિડિક્શન
World Water Day: કયા દેશમાં મળે છે સૌથી સ્વચ્છ પીવાનું પાણી, કયા ક્રમે છે ભારત?
World Water Day: કયા દેશમાં મળે છે સૌથી સ્વચ્છ પીવાનું પાણી, કયા ક્રમે છે ભારત?
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
Embed widget