શોધખોળ કરો

PM Surya Ghar Yojana: શું વરસાદમાં કામ નથી કરતી સોલર પેનલ? જાણો કેવી રીતે બને છે વીજળી

PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.

PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.
PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.
2/6
છેલ્લા કેટલાક મહિનાઓથી સોલર પેનલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી સરકારે પણ આવી યોજના લાગુ કરવાની વાત કરી હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી સોલર પેનલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી સરકારે પણ આવી યોજના લાગુ કરવાની વાત કરી હતી.
3/6
કેન્દ્ર સરકારની સોલર પેનલ યોજનામાં એક કરોડ પરિવારોને ફાયદો થશે તેવું કહેવામાં આવ્યું હતું, દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.હવે આ યોજના માટે સતત અરજીઓ આવી રહી છે. આ દરમિયાન લોકોના મનમાં સોલર પેનલને લઈને અનેક સવાલો છે.
કેન્દ્ર સરકારની સોલર પેનલ યોજનામાં એક કરોડ પરિવારોને ફાયદો થશે તેવું કહેવામાં આવ્યું હતું, દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.હવે આ યોજના માટે સતત અરજીઓ આવી રહી છે. આ દરમિયાન લોકોના મનમાં સોલર પેનલને લઈને અનેક સવાલો છે.
4/6
એવો પણ પ્રશ્ન છે કે વરસાદની મોસમમાં સોલર પેનલ કેવી રીતે કામ કરે છે? જ્યારે સતત બે-ત્રણ દિવસ સુધી સૂર્યનો પ્રકાશ આવતો નથી ત્યારે વીજળી કેવી રીતે બને છે?
એવો પણ પ્રશ્ન છે કે વરસાદની મોસમમાં સોલર પેનલ કેવી રીતે કામ કરે છે? જ્યારે સતત બે-ત્રણ દિવસ સુધી સૂર્યનો પ્રકાશ આવતો નથી ત્યારે વીજળી કેવી રીતે બને છે?
5/6
એવું બિલકુલ નથી કે જ્યારે વાદળછાયું હોય અથવા વરસાદ પડે ત્યારે સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે, કારણ કે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે.આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમા પણ સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તે એટલી માત્રામાં વીજળીનું ઉત્પાદન નહી કરે જેટલી તે તડકામાં કરે છે.
એવું બિલકુલ નથી કે જ્યારે વાદળછાયું હોય અથવા વરસાદ પડે ત્યારે સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે, કારણ કે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે.આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમા પણ સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તે એટલી માત્રામાં વીજળીનું ઉત્પાદન નહી કરે જેટલી તે તડકામાં કરે છે.
6/6
આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમાં પણ સોલર પેનલ એટલી વીજળી ઉત્પન્ન કરે છે કે તમારા ઘરમાં અંધારું નહીં રહે. એક કિલોવોટની સોલર પેનલ એક દિવસમાં લગભગ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમાં પણ સોલર પેનલ એટલી વીજળી ઉત્પન્ન કરે છે કે તમારા ઘરમાં અંધારું નહીં રહે. એક કિલોવોટની સોલર પેનલ એક દિવસમાં લગભગ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget