શોધખોળ કરો

PM Surya Ghar Yojana: શું વરસાદમાં કામ નથી કરતી સોલર પેનલ? જાણો કેવી રીતે બને છે વીજળી

PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.

PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.
PM સૂર્ય ઘર યોજનાની જાહેરાતથી લાખો લોકો સોલર પેનલ માટે અરજી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનામાં એક કરોડથી વધુ અરજીઓ આવી છે.
2/6
છેલ્લા કેટલાક મહિનાઓથી સોલર પેનલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી સરકારે પણ આવી યોજના લાગુ કરવાની વાત કરી હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી સોલર પેનલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી સરકારે પણ આવી યોજના લાગુ કરવાની વાત કરી હતી.
3/6
કેન્દ્ર સરકારની સોલર પેનલ યોજનામાં એક કરોડ પરિવારોને ફાયદો થશે તેવું કહેવામાં આવ્યું હતું, દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.હવે આ યોજના માટે સતત અરજીઓ આવી રહી છે. આ દરમિયાન લોકોના મનમાં સોલર પેનલને લઈને અનેક સવાલો છે.
કેન્દ્ર સરકારની સોલર પેનલ યોજનામાં એક કરોડ પરિવારોને ફાયદો થશે તેવું કહેવામાં આવ્યું હતું, દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.હવે આ યોજના માટે સતત અરજીઓ આવી રહી છે. આ દરમિયાન લોકોના મનમાં સોલર પેનલને લઈને અનેક સવાલો છે.
4/6
એવો પણ પ્રશ્ન છે કે વરસાદની મોસમમાં સોલર પેનલ કેવી રીતે કામ કરે છે? જ્યારે સતત બે-ત્રણ દિવસ સુધી સૂર્યનો પ્રકાશ આવતો નથી ત્યારે વીજળી કેવી રીતે બને છે?
એવો પણ પ્રશ્ન છે કે વરસાદની મોસમમાં સોલર પેનલ કેવી રીતે કામ કરે છે? જ્યારે સતત બે-ત્રણ દિવસ સુધી સૂર્યનો પ્રકાશ આવતો નથી ત્યારે વીજળી કેવી રીતે બને છે?
5/6
એવું બિલકુલ નથી કે જ્યારે વાદળછાયું હોય અથવા વરસાદ પડે ત્યારે સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે, કારણ કે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે.આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમા પણ સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તે એટલી માત્રામાં વીજળીનું ઉત્પાદન નહી કરે જેટલી તે તડકામાં કરે છે.
એવું બિલકુલ નથી કે જ્યારે વાદળછાયું હોય અથવા વરસાદ પડે ત્યારે સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે, કારણ કે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે.આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમા પણ સોલર પેનલ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તે એટલી માત્રામાં વીજળીનું ઉત્પાદન નહી કરે જેટલી તે તડકામાં કરે છે.
6/6
આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમાં પણ સોલર પેનલ એટલી વીજળી ઉત્પન્ન કરે છે કે તમારા ઘરમાં અંધારું નહીં રહે. એક કિલોવોટની સોલર પેનલ એક દિવસમાં લગભગ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
આનો અર્થ એ છે કે વરસાદની સીઝનમાં પણ સોલર પેનલ એટલી વીજળી ઉત્પન્ન કરે છે કે તમારા ઘરમાં અંધારું નહીં રહે. એક કિલોવોટની સોલર પેનલ એક દિવસમાં લગભગ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget