શોધખોળ કરો

30 જૂન સુધી આ કામ નહી કરો તો ભૂલી જાવ મફતમાં રાશન, લાભાર્થીઓની યાદીમાંથી નામ પણ હટાવશે સરકાર

Ration Card Rules: ભારત સરકાર દેશના તમામ નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકો સરકારની આ યોજનાઓનો લાભ લે છે. કોરોનાથી સરકાર લોકોને મફત રાશનનો લાભ પણ આપી રહી છે.

Ration Card Rules:  ભારત સરકાર દેશના તમામ નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકો સરકારની આ યોજનાઓનો લાભ લે છે. કોરોનાથી સરકાર લોકોને મફત રાશનનો લાભ પણ આપી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Ration Card Rules:  ભારત સરકાર દેશના તમામ નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકો સરકારની આ યોજનાઓનો લાભ લે છે. કોરોનાથી સરકાર લોકોને મફત રાશનનો લાભ પણ આપી રહી છે. જેનો લાભ ઘણા જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મળી રહ્યો છે.
Ration Card Rules: ભારત સરકાર દેશના તમામ નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકો સરકારની આ યોજનાઓનો લાભ લે છે. કોરોનાથી સરકાર લોકોને મફત રાશનનો લાભ પણ આપી રહી છે. જેનો લાભ ઘણા જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મળી રહ્યો છે.
2/6
કોઈપણ રાશનકાર્ડ ધારક જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત રાશનની સુવિધાનો લાભ લે છે. આ સમાચાર તેના માટે છે. સરકારે હવે બધા રાશનકાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય લીધો છે. જેના કારણે નકલી લોકોને ઓળખી શકાય છે.
કોઈપણ રાશનકાર્ડ ધારક જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત રાશનની સુવિધાનો લાભ લે છે. આ સમાચાર તેના માટે છે. સરકારે હવે બધા રાશનકાર્ડ ધારકો માટે એક મોટો નિર્ણય લીધો છે. જેના કારણે નકલી લોકોને ઓળખી શકાય છે.
3/6
સરકારે આ કાર્ય માટે 30 જૂન સુધીનો સમય આપ્યો છે. 30 જૂન સુધીમાં બધા રાશનકાર્ડ ધારકોએ eKYC કરાવવું પડશે. જે કોઈ રાશનકાર્ડ ધારક ઈ-કેવાયસી કરાવી શકશે નહીં, તેમના રાશનકાર્ડ પર મળતું મફત રાશન બંધ કરવામાં આવશે.
સરકારે આ કાર્ય માટે 30 જૂન સુધીનો સમય આપ્યો છે. 30 જૂન સુધીમાં બધા રાશનકાર્ડ ધારકોએ eKYC કરાવવું પડશે. જે કોઈ રાશનકાર્ડ ધારક ઈ-કેવાયસી કરાવી શકશે નહીં, તેમના રાશનકાર્ડ પર મળતું મફત રાશન બંધ કરવામાં આવશે.
4/6
આટલું જ નહીં, જે રાશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી નહીં કરાવે તેમના નામ પણ રાશનકાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે. એટલે કે, તેમને ફરીથી રાશન મેળવવા માટે ફરીથી રાશનકાર્ડ માટે અરજી કરવી પડશે.
આટલું જ નહીં, જે રાશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી નહીં કરાવે તેમના નામ પણ રાશનકાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે. એટલે કે, તેમને ફરીથી રાશન મેળવવા માટે ફરીથી રાશનકાર્ડ માટે અરજી કરવી પડશે.
5/6
તેથી જો તમે હજુ સુધી રાશનકાર્ડ માટે ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો સમય બગાડ્યા વિના શક્ય તેટલી વહેલી તકે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. નહિંતર તમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
તેથી જો તમે હજુ સુધી રાશનકાર્ડ માટે ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો સમય બગાડ્યા વિના શક્ય તેટલી વહેલી તકે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. નહિંતર તમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
6/6
કોઈપણ રાશનકાર્ડ ધારક તેમના નજીકના ખાદ્ય પુરવઠા વિભાગ અથવા રાશન વિતરણ કેન્દ્રમાં જઈ શકે છે અને તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે. આ માટે તેમણે ત્યાં પોતાનો આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ નોંધાવવા પડશે.
કોઈપણ રાશનકાર્ડ ધારક તેમના નજીકના ખાદ્ય પુરવઠા વિભાગ અથવા રાશન વિતરણ કેન્દ્રમાં જઈ શકે છે અને તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે. આ માટે તેમણે ત્યાં પોતાનો આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ નોંધાવવા પડશે.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને કોનો કોનો ટેકો ?
Hun To Bolish : હું તો બોલીશ : હુડામાં સરકાર લેશે યુ-ટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !
Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
Bank of Baroda માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹84,349 ફિક્સ વ્યાજ,ચેક કરો ડિટેલ્સ 
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, હરમનપ્રીત કૌરે આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો 
IND vs AUS Live Streaming: ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ, જાણો ડિટેલ્સ 
IND vs AUS Live Streaming: ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 મેચ, જાણો ડિટેલ્સ 
Vastu Tips: ખોટી દિશામાં છે માસ્ટર બેડરૂમ ? સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર પડી શકે છે નકારાત્મક અસર!
Vastu Tips: ખોટી દિશામાં છે માસ્ટર બેડરૂમ ? સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર પડી શકે છે નકારાત્મક અસર!
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી  
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત, ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી  
Embed widget