શોધખોળ કરો
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર: 15 ફેબ્રુઆરીથી નિયમો બદલાશે, લાખો લોકોને થશે અસર
જો તમે રાશન કાર્ડનો લાભ લો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. 15 ફેબ્રુઆરીથી રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થઈ શકે છે.
દેશભરમાં કરોડો રેશનકાર્ડ ધારકો છે. નવા નિયમને કારણે લાખો લોકો યોજનામાંથી બહાર રહી શકે છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ અત્યાર સુધી લાયકાત વિના લાભ લેતા હતા. જો તમે રાશનની સુવિધા ચાલુ રાખવા માંગો છો, તો 15 ફેબ્રુઆરી પહેલા ઈ-કેવાયસી પૂર્ણ કરો. આ માટે આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડની જરૂર પડશે.
Published at : 02 Feb 2025 07:26 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























