શોધખોળ કરો
મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો? આ પાંચ એક્સપર્ટ ટિપ્સ જાણવી જ જોઈએ
Mahakumbh Travel Tips: જો તમે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો. તો આ પાંચ એક્સપર્ટ ટિપ્સ ફોલો કરો અને મહાકુંભ સરળ બની જશે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થોડા દિવસોમાં મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ મહાકુંભનું ઘણું મહત્વ છે. 12 વર્ષ બાદ યોજાનાર આ મહાકુંભમાં દેશ-વિદેશમાંથી કરોડો ભક્તો આવવાની અપેક્ષા છે.
1/6

હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવાથી લોકોના અનેક પાપો ધોવાઇ જાય છે. આથી આ મહાકુંભમાં સંતો-મુનિઓ ઉપરાંત સામાન્ય ભક્તોની પણ મોટી ભીડ ઉમટી પડશે. આ મહાકુંભ 13મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે.
2/6

જો તમે પણ મહાકુંભમાં જઈ રહ્યા છો તો આ પાંચ વાતોનું ધ્યાન રાખો. તમે મહાકુંભમાં જઈ રહ્યા છો. તેથી ત્યાં જવા માટે, તમારી ટિકિટ અગાઉથી બુક કરો. કારણ કે પવિત્ર સ્નાન સમયે અનેક લોકો પ્રયાગરાજ મહાકુંભમાં જશે. આવી સ્થિતિમાં તે સમયે ટિકિટ મેળવવી મુશ્કેલ બની શકે છે.
Published at : 12 Jan 2025 05:26 PM (IST)
આગળ જુઓ





















