શોધખોળ કરો

Aadhaar Update: આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર અપડેટ કરવું હવે મોંઘું થયું, UIDAI એ લાગુ કર્યા નવા નિયમો

Aadhaar update charges: યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (UIDAI) દ્વારા આધાર કાર્ડની વિગતોમાં ફેરફાર કરવાના શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે.

Aadhaar update charges: યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (UIDAI) દ્વારા આધાર કાર્ડની વિગતોમાં ફેરફાર કરવાના શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે.

UIDAI new rules 2025: હવે નામ, સરનામું, મોબાઇલ નંબર અને જન્‍મતારીખ જેવી વિગતો અપડેટ કરાવવા માટે ગ્રાહકોએ ₹50 ને બદલે ₹75 નો ચાર્જ ચૂકવવો પડશે.

1/5
UIDAI દ્વારા આધાર કાર્ડમાં ફેરફાર માટેની ફીમાં ₹15 થી ₹25 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવી ગયા છે અને તે 30 સપ્ટેમ્બર, 2028 સુધી લાગુ રહેશે. જોકે, નવું આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હજુ પણ નિઃશુલ્ક (Free) જ રાખવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ UIDAI ની સેવાઓની ગુણવત્તા જાળવી રાખવાનો છે.
UIDAI દ્વારા આધાર કાર્ડમાં ફેરફાર માટેની ફીમાં ₹15 થી ₹25 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવી ગયા છે અને તે 30 સપ્ટેમ્બર, 2028 સુધી લાગુ રહેશે. જોકે, નવું આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા હજુ પણ નિઃશુલ્ક (Free) જ રાખવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ UIDAI ની સેવાઓની ગુણવત્તા જાળવી રાખવાનો છે.
2/5
UIDAI એ અમલમાં મૂકેલા નવા ચાર્જ મુજબ, આધાર કાર્ડ ધારકોએ વિવિધ સેવાઓ માટે નીચે મુજબની ફી ચૂકવવી પડશે. નામ, સરનામું, મોબાઇલ-નંબર અને જન્‍મતારીખ અપડેટ કરવા માટે: હવે ₹50 ને બદલે ₹75 નો ચાર્જ લાગશે. આંખનું બાયોમેટ્રિક કે ફોટોગ્રાફ અપડેટ કરાવવા માટે: હવે ₹100 ને બદલે ₹125 નો ચાર્જ લેવામાં આવશે.
UIDAI એ અમલમાં મૂકેલા નવા ચાર્જ મુજબ, આધાર કાર્ડ ધારકોએ વિવિધ સેવાઓ માટે નીચે મુજબની ફી ચૂકવવી પડશે. નામ, સરનામું, મોબાઇલ-નંબર અને જન્‍મતારીખ અપડેટ કરવા માટે: હવે ₹50 ને બદલે ₹75 નો ચાર્જ લાગશે. આંખનું બાયોમેટ્રિક કે ફોટોગ્રાફ અપડેટ કરાવવા માટે: હવે ₹100 ને બદલે ₹125 નો ચાર્જ લેવામાં આવશે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી  3 દિવસ ગુજરાતના  પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ABP Premium

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી  3 દિવસ ગુજરાતના  પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest:  180 શહેરોમાં  પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Embed widget