શોધખોળ કરો
Nehru Museum Renamed:મોટેરા સ્ટેડિયમ બાદ હવે આ મ્યુઝિયમનું પણ થયું નામકરણ, મોદી સરકારના રાજમાં આ સંસ્થાનના બદલાયા નામ
નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલ્યા બાદ તે જગ્યાઓ અને યોજનાઓના નામ પર ફરી એકવાર ચર્ચામાં છે, જેને મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળમાં બદલવામાં આવ્યા છે.
પીએમ મોદી
1/14

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલ્યા બાદ તે જગ્યાઓ અને યોજનાઓના નામ પર ફરી એકવાર ચર્ચામાં છે, જેને મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળમાં બદલવામાં આવ્યા છે.
2/14

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે શુક્રવારે (16 જૂન) દિલ્હીના તીન મૂર્તિ ભવન સંકુલમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી સોસાયટીનું નામ બદલી નાખ્યું. હવે તેનું નામ બદલીને 'પ્રધાનમંત્રી સંગ્રહાલય અથવા પુસ્તકાલય સોસાયટી' કરવામાં આવ્યું છે.
Published at : 17 Jun 2023 05:49 AM (IST)
આગળ જુઓ




















