શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PHOTOS: રામમંદિરમાં સ્થાપિત રામલલાની અચલ મૂર્તિની તસવીર થશે શેર, નિહાળો મનમોહક મૂરત
Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.
![Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/e5ad995f93d62865395e98402a083e7e170565649605281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામ લલાની મૂર્તિની તસવીરો શેર
1/6
![Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/18e2999891374a475d0687ca9f989d83587f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.
2/6
![રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની સ્થાવર પ્રતિમાની તસવીરો વિશ્વ હિન્દુ પરિષદે શેર કરી છે. VHPના મીડિયા પ્રભારી શરદ શર્મા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રામલલાની આંખો પર હજુ પણ પટ્ટી બાંધેલી છે, જેને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હટાવી દેવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/156005c5baf40ff51a327f1c34f2975b7f040.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની સ્થાવર પ્રતિમાની તસવીરો વિશ્વ હિન્દુ પરિષદે શેર કરી છે. VHPના મીડિયા પ્રભારી શરદ શર્મા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રામલલાની આંખો પર હજુ પણ પટ્ટી બાંધેલી છે, જેને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હટાવી દેવામાં આવશે.
3/6
![રામલલાની આ 51 ઈંચ ઊંચી પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિની વૈદિક વિધિ ચાલી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c871d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામલલાની આ 51 ઈંચ ઊંચી પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિની વૈદિક વિધિ ચાલી રહી છે.
4/6
![અરુણ યોગીરાજે નેપાળની ગંડક નદીમાંથી લાવેલા પથ્થરોથી આ પ્રતિમા તૈયાર કરી છે. શ્યામ રંગની આ પ્રતિમા બે મહિનામાં પૂર્ણ થઈ હતી.અરુણ યોગીરાજના કહેવા પ્રમાણે, જો તમે આ પ્રતિમાને 20 સેકન્ડ ધ્યાનથી જોશો તો રામલલા હસતા જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/799bad5a3b514f096e69bbc4a7896cd90dcb5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અરુણ યોગીરાજે નેપાળની ગંડક નદીમાંથી લાવેલા પથ્થરોથી આ પ્રતિમા તૈયાર કરી છે. શ્યામ રંગની આ પ્રતિમા બે મહિનામાં પૂર્ણ થઈ હતી.અરુણ યોગીરાજના કહેવા પ્રમાણે, જો તમે આ પ્રતિમાને 20 સેકન્ડ ધ્યાનથી જોશો તો રામલલા હસતા જોવા મળશે.
5/6
![રામલલાની આ સ્થાવર પ્રતિમા કમળના ફૂલ પર સ્થાપિત કરવામાં આવી છે. સિંહાસનની સાથે તેની ઊંચાઈ 8 ફૂટ હશે. તમને જણાવી દઈએ કે આ મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ વૈદિક વિદ્વાનોની હાજરીમાં પવિત્ર કરશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/d0096ec6c83575373e3a21d129ff8fefa52b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામલલાની આ સ્થાવર પ્રતિમા કમળના ફૂલ પર સ્થાપિત કરવામાં આવી છે. સિંહાસનની સાથે તેની ઊંચાઈ 8 ફૂટ હશે. તમને જણાવી દઈએ કે આ મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ વૈદિક વિદ્વાનોની હાજરીમાં પવિત્ર કરશે
6/6
![22 જાન્યુઆરીએ અભિષેક થયા બાદ અયોધ્યાનું ભવ્ય રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખૂલશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યામાં રામભક્તોની ભીડ જામી છે. દેશના ખૂણે-ખૂણેથી ભક્તો અયોધ્યાધામ પહોંચી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/032b2cc936860b03048302d991c3498f9b493.jpg?impolicy=abp_cdn&imwidth=720)
22 જાન્યુઆરીએ અભિષેક થયા બાદ અયોધ્યાનું ભવ્ય રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખૂલશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યામાં રામભક્તોની ભીડ જામી છે. દેશના ખૂણે-ખૂણેથી ભક્તો અયોધ્યાધામ પહોંચી રહ્યા છે.
Published at : 19 Jan 2024 02:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)