શોધખોળ કરો

PHOTOS: રામમંદિરમાં સ્થાપિત રામલલાની અચલ મૂર્તિની તસવીર થશે શેર, નિહાળો મનમોહક મૂરત

Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.

Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં  શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.

રામ લલાની મૂર્તિની તસવીરો શેર

1/6
Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં  શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.
Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.
2/6
રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની સ્થાવર પ્રતિમાની તસવીરો વિશ્વ હિન્દુ પરિષદે શેર કરી છે. VHPના મીડિયા પ્રભારી શરદ શર્મા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રામલલાની આંખો પર હજુ પણ પટ્ટી બાંધેલી છે, જેને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હટાવી દેવામાં આવશે.
રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની સ્થાવર પ્રતિમાની તસવીરો વિશ્વ હિન્દુ પરિષદે શેર કરી છે. VHPના મીડિયા પ્રભારી શરદ શર્મા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રામલલાની આંખો પર હજુ પણ પટ્ટી બાંધેલી છે, જેને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હટાવી દેવામાં આવશે.
3/6
રામલલાની આ 51 ઈંચ ઊંચી પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિની વૈદિક વિધિ ચાલી રહી છે.
રામલલાની આ 51 ઈંચ ઊંચી પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિની વૈદિક વિધિ ચાલી રહી છે.
4/6
અરુણ યોગીરાજે નેપાળની ગંડક નદીમાંથી લાવેલા પથ્થરોથી આ પ્રતિમા તૈયાર કરી છે. શ્યામ રંગની આ પ્રતિમા બે મહિનામાં પૂર્ણ થઈ હતી.અરુણ યોગીરાજના કહેવા પ્રમાણે, જો તમે આ પ્રતિમાને 20 સેકન્ડ ધ્યાનથી જોશો તો રામલલા હસતા જોવા મળશે.
અરુણ યોગીરાજે નેપાળની ગંડક નદીમાંથી લાવેલા પથ્થરોથી આ પ્રતિમા તૈયાર કરી છે. શ્યામ રંગની આ પ્રતિમા બે મહિનામાં પૂર્ણ થઈ હતી.અરુણ યોગીરાજના કહેવા પ્રમાણે, જો તમે આ પ્રતિમાને 20 સેકન્ડ ધ્યાનથી જોશો તો રામલલા હસતા જોવા મળશે.
5/6
રામલલાની આ સ્થાવર પ્રતિમા કમળના ફૂલ પર સ્થાપિત કરવામાં આવી છે. સિંહાસનની સાથે તેની ઊંચાઈ 8 ફૂટ હશે. તમને જણાવી દઈએ કે આ મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ વૈદિક વિદ્વાનોની હાજરીમાં પવિત્ર કરશે
રામલલાની આ સ્થાવર પ્રતિમા કમળના ફૂલ પર સ્થાપિત કરવામાં આવી છે. સિંહાસનની સાથે તેની ઊંચાઈ 8 ફૂટ હશે. તમને જણાવી દઈએ કે આ મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ વૈદિક વિદ્વાનોની હાજરીમાં પવિત્ર કરશે
6/6
22 જાન્યુઆરીએ અભિષેક થયા બાદ અયોધ્યાનું ભવ્ય રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખૂલશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યામાં રામભક્તોની ભીડ જામી  છે. દેશના ખૂણે-ખૂણેથી ભક્તો અયોધ્યાધામ પહોંચી રહ્યા છે.
22 જાન્યુઆરીએ અભિષેક થયા બાદ અયોધ્યાનું ભવ્ય રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખૂલશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યામાં રામભક્તોની ભીડ જામી છે. દેશના ખૂણે-ખૂણેથી ભક્તો અયોધ્યાધામ પહોંચી રહ્યા છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget