શોધખોળ કરો
આઇકોનિક અટલ બ્રીજનું PM મોદી કરશે ઉદઘાટન, જાણો શું છે તેની લાક્ષણિકતા
આ આઇકોનિક ફૂટ ઓવર બ્રીજ 74 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રીજ અમદાવદ માટે નવું નજરાણું બની રહેશે,
આઇકોનિક ઓવરબ્રીજનું લોકાર્પણ
1/7

Pm મોદી આજે 2:30 અમદાવાદ આવશે અને ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે અટલ બ્રીજને ખુલ્લો મૂકશે.
2/7

આ આઇકોનિક ફૂટ ઓવર બ્રીજ 74 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રીજ અમદાવદ માટે નવું નજરાણું બની રહેશે, બ્રીજથી અમદાવાદી સાબરમતી નદીની મોજ માણી શકશે.
Published at : 27 Aug 2022 02:02 PM (IST)
આગળ જુઓ





















