શોધખોળ કરો

ભારત શા માટે તેના મિત્ર ઇઝરાયેલ પર ગુસ્સે થયું? 34 દેશો પણ સાથે આવ્યા

India angry on Israel: ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. ઇઝરાયેલના આ કૃત્યથી ભારત નારાજ થઈ ગયું છે.

India angry on Israel: ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. ઇઝરાયેલના આ કૃત્યથી ભારત નારાજ થઈ ગયું છે.

ભારત શા માટે ઇઝરાયેલથી નારાજ છે?

1/7
ઇઝરાયેલે એવું કૃત્ય કર્યું છે, જેનાથી ભારત નારાજ થઈ ગયું છે. ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. દક્ષિણ લેબેનોનના વિસ્તારમાં UN શાંતિરક્ષક દળ છે. તેની ઘણી પોસ્ટોને ઇઝરાયેલ નિશાન બનાવી રહ્યું છે. સતત ત્રણ વખત ત્યાં ગોળીબાર પણ કરવામાં આવ્યો છે.
ઇઝરાયેલે એવું કૃત્ય કર્યું છે, જેનાથી ભારત નારાજ થઈ ગયું છે. ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. દક્ષિણ લેબેનોનના વિસ્તારમાં UN શાંતિરક્ષક દળ છે. તેની ઘણી પોસ્ટોને ઇઝરાયેલ નિશાન બનાવી રહ્યું છે. સતત ત્રણ વખત ત્યાં ગોળીબાર પણ કરવામાં આવ્યો છે.
2/7
ઇઝરાયેલના આ હુમલાને લઈને UN શાંતિરક્ષક દળમાં યોગદાન આપનારા દેશો નારાજ થઈ ગયા છે. આ જ કારણ છે કે ભારત પણ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારતની માંગને સાંભળશે કે નહીં અથવા UN વિરુદ્ધ કોઈ બીજું મોટું પગલું લેશે?
ઇઝરાયેલના આ હુમલાને લઈને UN શાંતિરક્ષક દળમાં યોગદાન આપનારા દેશો નારાજ થઈ ગયા છે. આ જ કારણ છે કે ભારત પણ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારતની માંગને સાંભળશે કે નહીં અથવા UN વિરુદ્ધ કોઈ બીજું મોટું પગલું લેશે?
3/7
વાસ્તવમાં, દક્ષિણ લેબેનોનમાં UN શાંતિરક્ષક દળ પર હુમલા બાદ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોન તરફથી એક સંયુક્ત નિવેદન આવ્યું, જેના પર 34 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. ભારતે પણ આ સંયુક્ત નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં ઘાયલ થયેલા શાંતિરક્ષકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ઇઝરાયેલના આ કૃત્યની નિંદા કરવામાં આવી છે.
વાસ્તવમાં, દક્ષિણ લેબેનોનમાં UN શાંતિરક્ષક દળ પર હુમલા બાદ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોન તરફથી એક સંયુક્ત નિવેદન આવ્યું, જેના પર 34 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. ભારતે પણ આ સંયુક્ત નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં ઘાયલ થયેલા શાંતિરક્ષકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ઇઝરાયેલના આ કૃત્યની નિંદા કરવામાં આવી છે.
4/7
પોલેન્ડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોનની ભૂમિકા ખૂબ જ ગંભીર છે, જે આ સમયે તે વિસ્તારમાં વધી રહી છે. આવી સ્થિતિમાં શાંતિરક્ષકો પર કોઈપણ પ્રકારના હુમલા અને ગોળીબારની તેઓ નિંદા કરે છે અને આ કૃત્ય પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને તપાસ થવી જોઈએ.
પોલેન્ડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોનની ભૂમિકા ખૂબ જ ગંભીર છે, જે આ સમયે તે વિસ્તારમાં વધી રહી છે. આવી સ્થિતિમાં શાંતિરક્ષકો પર કોઈપણ પ્રકારના હુમલા અને ગોળીબારની તેઓ નિંદા કરે છે અને આ કૃત્ય પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને તપાસ થવી જોઈએ.
5/7
નિવેદનમાં પોલેન્ડે શરૂઆતમાં ભારતનું નામ ઉલ્લેખ કર્યું નહોતું. પછી ભારતનું નામ પણ સામે આવ્યું. ભારતે પણ કહ્યું,
નિવેદનમાં પોલેન્ડે શરૂઆતમાં ભારતનું નામ ઉલ્લેખ કર્યું નહોતું. પછી ભારતનું નામ પણ સામે આવ્યું. ભારતે પણ કહ્યું, "કારણ કે અમે તે શાંતિરક્ષકોમાં મોટા ફોર્સ કન્ટ્રિબ્યુટર છીએ અને ભારત પણ 34 દેશોના સંયુક્ત નિવેદન સાથે સહમત છે અને માંગ કરે છે કે શાંતિરક્ષકોની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ".
6/7
ભારતે કહ્યું કે UNSC ના ઠરાવ હેઠળ પગલાં લેવા જોઈએ. ભારતે આ પહેલા સમગ્ર પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલે મિત્રતા જાળવી રાખવી જોઈએ, પરંતુ ઇઝરાયેલનું કહેવું છે કે તેમણે જે પોસ્ટને નિશાન બનાવી છે, તેની આસપાસ હિઝબુલ્લાહના ઠેકાણા છે. તેઓ તેને નિશાન બનાવી રહ્યા છે.
ભારતે કહ્યું કે UNSC ના ઠરાવ હેઠળ પગલાં લેવા જોઈએ. ભારતે આ પહેલા સમગ્ર પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલે મિત્રતા જાળવી રાખવી જોઈએ, પરંતુ ઇઝરાયેલનું કહેવું છે કે તેમણે જે પોસ્ટને નિશાન બનાવી છે, તેની આસપાસ હિઝબુલ્લાહના ઠેકાણા છે. તેઓ તેને નિશાન બનાવી રહ્યા છે.
7/7
ઇઝરાયેલે એમ પણ કહ્યું હતું કે UN શાંતિરક્ષક મુખ્યાલયને આ જગ્યાઓથી હટાવી દેવું જોઈએ, પરંતુ UNએ ઇઝરાયેલની આ માંગને નકારી કાઢી. જ્યારે, ભારત જે રીતે ઇઝરાયેલની વિરુદ્ધ ખુલ્લેઆમ ઊભું દેખાઈ રહ્યું છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ઇઝરાયેલ પર વૈશ્વિક દબાણ વધતું જશે.
ઇઝરાયેલે એમ પણ કહ્યું હતું કે UN શાંતિરક્ષક મુખ્યાલયને આ જગ્યાઓથી હટાવી દેવું જોઈએ, પરંતુ UNએ ઇઝરાયેલની આ માંગને નકારી કાઢી. જ્યારે, ભારત જે રીતે ઇઝરાયેલની વિરુદ્ધ ખુલ્લેઆમ ઊભું દેખાઈ રહ્યું છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ઇઝરાયેલ પર વૈશ્વિક દબાણ વધતું જશે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહSurat Crime: ધુળેટીના દિવસે સુરતના ખોલવડમાં વધુ એક લુખ્ખાનો આતંક કેદ થયો સીસીટીવીમાં..Nitin Gadkari: જે કરશે જાતિની વાત, તેને મારીશ જોરથી લાત..: આ શું બોલી ગયા નીતિન ગડકરી?Geniben Thakor : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
મેગા ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, છતાં આ ખેલાડી IPL 2025માં રમશે?
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
Embed widget