શોધખોળ કરો

ભારત શા માટે તેના મિત્ર ઇઝરાયેલ પર ગુસ્સે થયું? 34 દેશો પણ સાથે આવ્યા

India angry on Israel: ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. ઇઝરાયેલના આ કૃત્યથી ભારત નારાજ થઈ ગયું છે.

India angry on Israel: ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. ઇઝરાયેલના આ કૃત્યથી ભારત નારાજ થઈ ગયું છે.

ભારત શા માટે ઇઝરાયેલથી નારાજ છે?

1/7
ઇઝરાયેલે એવું કૃત્ય કર્યું છે, જેનાથી ભારત નારાજ થઈ ગયું છે. ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. દક્ષિણ લેબેનોનના વિસ્તારમાં UN શાંતિરક્ષક દળ છે. તેની ઘણી પોસ્ટોને ઇઝરાયેલ નિશાન બનાવી રહ્યું છે. સતત ત્રણ વખત ત્યાં ગોળીબાર પણ કરવામાં આવ્યો છે.
ઇઝરાયેલે એવું કૃત્ય કર્યું છે, જેનાથી ભારત નારાજ થઈ ગયું છે. ઇઝરાયેલે UN શાંતિરક્ષક દળના પોસ્ટ પર હુમલો કર્યો છે, જ્યાં 600 ભારતીય સૈનિકો પણ તૈનાત છે. દક્ષિણ લેબેનોનના વિસ્તારમાં UN શાંતિરક્ષક દળ છે. તેની ઘણી પોસ્ટોને ઇઝરાયેલ નિશાન બનાવી રહ્યું છે. સતત ત્રણ વખત ત્યાં ગોળીબાર પણ કરવામાં આવ્યો છે.
2/7
ઇઝરાયેલના આ હુમલાને લઈને UN શાંતિરક્ષક દળમાં યોગદાન આપનારા દેશો નારાજ થઈ ગયા છે. આ જ કારણ છે કે ભારત પણ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારતની માંગને સાંભળશે કે નહીં અથવા UN વિરુદ્ધ કોઈ બીજું મોટું પગલું લેશે?
ઇઝરાયેલના આ હુમલાને લઈને UN શાંતિરક્ષક દળમાં યોગદાન આપનારા દેશો નારાજ થઈ ગયા છે. આ જ કારણ છે કે ભારત પણ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારતની માંગને સાંભળશે કે નહીં અથવા UN વિરુદ્ધ કોઈ બીજું મોટું પગલું લેશે?
3/7
વાસ્તવમાં, દક્ષિણ લેબેનોનમાં UN શાંતિરક્ષક દળ પર હુમલા બાદ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોન તરફથી એક સંયુક્ત નિવેદન આવ્યું, જેના પર 34 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. ભારતે પણ આ સંયુક્ત નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં ઘાયલ થયેલા શાંતિરક્ષકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ઇઝરાયેલના આ કૃત્યની નિંદા કરવામાં આવી છે.
વાસ્તવમાં, દક્ષિણ લેબેનોનમાં UN શાંતિરક્ષક દળ પર હુમલા બાદ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોન તરફથી એક સંયુક્ત નિવેદન આવ્યું, જેના પર 34 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. ભારતે પણ આ સંયુક્ત નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં ઘાયલ થયેલા શાંતિરક્ષકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ઇઝરાયેલના આ કૃત્યની નિંદા કરવામાં આવી છે.
4/7
પોલેન્ડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોનની ભૂમિકા ખૂબ જ ગંભીર છે, જે આ સમયે તે વિસ્તારમાં વધી રહી છે. આવી સ્થિતિમાં શાંતિરક્ષકો પર કોઈપણ પ્રકારના હુમલા અને ગોળીબારની તેઓ નિંદા કરે છે અને આ કૃત્ય પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને તપાસ થવી જોઈએ.
પોલેન્ડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ ઇન લેબેનોનની ભૂમિકા ખૂબ જ ગંભીર છે, જે આ સમયે તે વિસ્તારમાં વધી રહી છે. આવી સ્થિતિમાં શાંતિરક્ષકો પર કોઈપણ પ્રકારના હુમલા અને ગોળીબારની તેઓ નિંદા કરે છે અને આ કૃત્ય પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને તપાસ થવી જોઈએ.
5/7
નિવેદનમાં પોલેન્ડે શરૂઆતમાં ભારતનું નામ ઉલ્લેખ કર્યું નહોતું. પછી ભારતનું નામ પણ સામે આવ્યું. ભારતે પણ કહ્યું,
નિવેદનમાં પોલેન્ડે શરૂઆતમાં ભારતનું નામ ઉલ્લેખ કર્યું નહોતું. પછી ભારતનું નામ પણ સામે આવ્યું. ભારતે પણ કહ્યું, "કારણ કે અમે તે શાંતિરક્ષકોમાં મોટા ફોર્સ કન્ટ્રિબ્યુટર છીએ અને ભારત પણ 34 દેશોના સંયુક્ત નિવેદન સાથે સહમત છે અને માંગ કરે છે કે શાંતિરક્ષકોની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ".
6/7
ભારતે કહ્યું કે UNSC ના ઠરાવ હેઠળ પગલાં લેવા જોઈએ. ભારતે આ પહેલા સમગ્ર પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલે મિત્રતા જાળવી રાખવી જોઈએ, પરંતુ ઇઝરાયેલનું કહેવું છે કે તેમણે જે પોસ્ટને નિશાન બનાવી છે, તેની આસપાસ હિઝબુલ્લાહના ઠેકાણા છે. તેઓ તેને નિશાન બનાવી રહ્યા છે.
ભારતે કહ્યું કે UNSC ના ઠરાવ હેઠળ પગલાં લેવા જોઈએ. ભારતે આ પહેલા સમગ્ર પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલે મિત્રતા જાળવી રાખવી જોઈએ, પરંતુ ઇઝરાયેલનું કહેવું છે કે તેમણે જે પોસ્ટને નિશાન બનાવી છે, તેની આસપાસ હિઝબુલ્લાહના ઠેકાણા છે. તેઓ તેને નિશાન બનાવી રહ્યા છે.
7/7
ઇઝરાયેલે એમ પણ કહ્યું હતું કે UN શાંતિરક્ષક મુખ્યાલયને આ જગ્યાઓથી હટાવી દેવું જોઈએ, પરંતુ UNએ ઇઝરાયેલની આ માંગને નકારી કાઢી. જ્યારે, ભારત જે રીતે ઇઝરાયેલની વિરુદ્ધ ખુલ્લેઆમ ઊભું દેખાઈ રહ્યું છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ઇઝરાયેલ પર વૈશ્વિક દબાણ વધતું જશે.
ઇઝરાયેલે એમ પણ કહ્યું હતું કે UN શાંતિરક્ષક મુખ્યાલયને આ જગ્યાઓથી હટાવી દેવું જોઈએ, પરંતુ UNએ ઇઝરાયેલની આ માંગને નકારી કાઢી. જ્યારે, ભારત જે રીતે ઇઝરાયેલની વિરુદ્ધ ખુલ્લેઆમ ઊભું દેખાઈ રહ્યું છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ઇઝરાયેલ પર વૈશ્વિક દબાણ વધતું જશે.

દુનિયા ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે  મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે  માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026:  લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો  આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
Embed widget