શોધખોળ કરો

2050માં મુસ્લિમ વસ્તીઃ 25 વર્ષ બાદ વિશ્વના આ દેશોમાં ઘટી જશે મુસ્લિમ વસ્તી, જાણો ભારતમાં કેટલો ફેરફાર થશે?

આગામી 25 વર્ષમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તી ઘટશે, ભારતમાં 18 ટકાનો વધારો થશે.

આગામી 25 વર્ષમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તી ઘટશે, ભારતમાં 18 ટકાનો વધારો થશે.

પ્યુ રિસર્ચ સેન્ટરના એક તાજેતરના અહેવાલ અનુસાર, વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં ઇસ્લામ સૌથી વધુ અનુસરવામાં આવતો ધર્મ બની જશે.

1/6
આ અભ્યાસમાં એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારત ઇન્ડોનેશિયાને પાછળ છોડીને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.
આ અભ્યાસમાં એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારત ઇન્ડોનેશિયાને પાછળ છોડીને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.
2/6
"ધ ફ્યુચર ઑફ વર્લ્ડ રિજન" નામના આ અભ્યાસમાં ધર્મ સંબંધિત વસ્તી વૃદ્ધિ અને પરિવર્તનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, વિશ્વભરમાં ઉચ્ચ પ્રજનન દર અને યુવા વસ્તીને કારણે ઇસ્લામનો ઝડપી વિકાસ થશે.
3/6
જ્યારે, એશિયા પેસિફિક ક્ષેત્રમાં મુસ્લિમોની વસ્તીમાં ઘટાડો થવાની સંભાવના છે. 2010માં આ ક્ષેત્રમાં મુસ્લિમોની વસ્તી 61.7 ટકા હતી, જે 2050 સુધીમાં ઘટીને 52.8 ટકા થવાનો અંદાજ છે. યુરોપમાં મુસ્લિમોની વસ્તી 2050માં 2.7 ટકા રહેવાની શક્યતા છે, જે 2010માં પણ એટલી જ હતી.
જ્યારે, એશિયા પેસિફિક ક્ષેત્રમાં મુસ્લિમોની વસ્તીમાં ઘટાડો થવાની સંભાવના છે. 2010માં આ ક્ષેત્રમાં મુસ્લિમોની વસ્તી 61.7 ટકા હતી, જે 2050 સુધીમાં ઘટીને 52.8 ટકા થવાનો અંદાજ છે. યુરોપમાં મુસ્લિમોની વસ્તી 2050માં 2.7 ટકા રહેવાની શક્યતા છે, જે 2010માં પણ એટલી જ હતી.
4/6
અભ્યાસમાં હિંદુ ધર્મ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. 2050 સુધીમાં હિંદુ ધર્મ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ બનવાની તૈયારીમાં છે.
અભ્યાસમાં હિંદુ ધર્મ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. 2050 સુધીમાં હિંદુ ધર્મ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ બનવાની તૈયારીમાં છે.
5/6
પ્યુ રિસર્ચના તારણો મુજબ, હિંદુ ધર્મની વૈશ્વિક વસ્તીમાં 34 ટકાનો વધારો થશે, જેના પરિણામે વિશ્વમાં 1.4 અબજ હિંદુઓ હશે. 2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તીમાં હિંદુ ધર્મનો હિસ્સો 14.9 ટકા રહેશે, જ્યારે ખ્રિસ્તી ધર્મ 31.4 ટકા અને મુસ્લિમ ધર્મ 29.7 ટકા હિસ્સો ધરાવશે.
પ્યુ રિસર્ચના તારણો મુજબ, હિંદુ ધર્મની વૈશ્વિક વસ્તીમાં 34 ટકાનો વધારો થશે, જેના પરિણામે વિશ્વમાં 1.4 અબજ હિંદુઓ હશે. 2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તીમાં હિંદુ ધર્મનો હિસ્સો 14.9 ટકા રહેશે, જ્યારે ખ્રિસ્તી ધર્મ 31.4 ટકા અને મુસ્લિમ ધર્મ 29.7 ટકા હિસ્સો ધરાવશે.
6/6
ભારત વિશે વાત કરીએ તો, અભ્યાસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારત હિન્દુ ધર્મનું મુખ્ય કેન્દ્ર તો રહેશે જ, પરંતુ તે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ પણ બનશે. 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી 310 મિલિયનને વટાવી જશે, જે ભારતમાં 18 ટકાના દરે સૌથી મોટી લઘુમતી હશે. જ્યારે હિંદુઓ 77 ટકા સાથે દેશમાં બહુમતીમાં રહેશે. આ અહેવાલ વિશ્વના ધાર્મિક વસ્તી વિષયક પરિવર્તનો પર પ્રકાશ પાડે છે.
ભારત વિશે વાત કરીએ તો, અભ્યાસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારત હિન્દુ ધર્મનું મુખ્ય કેન્દ્ર તો રહેશે જ, પરંતુ તે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ પણ બનશે. 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી 310 મિલિયનને વટાવી જશે, જે ભારતમાં 18 ટકાના દરે સૌથી મોટી લઘુમતી હશે. જ્યારે હિંદુઓ 77 ટકા સાથે દેશમાં બહુમતીમાં રહેશે. આ અહેવાલ વિશ્વના ધાર્મિક વસ્તી વિષયક પરિવર્તનો પર પ્રકાશ પાડે છે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
AI ના યુગમાં ભરતીનો ધમધમાટ: ભારતની આ આઈટી કંપની 20,000 નવા સ્નાતકોને આપશે નોકરી!
AI ના યુગમાં ભરતીનો ધમધમાટ: ભારતની આ આઈટી કંપની 20,000 નવા સ્નાતકોને આપશે નોકરી! છટણીના વાદળો વચ્ચે આશાનું કિરણ
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Duplicate Medicine: ખાદ્ય પદાર્થ તો ઠીક, દવાઓમાં પણ ભેળસેળ, ગુજરાતમાં મળી રહી છે નકલી દવાઓ
Bhupendra Patel Order : લોકોને પીવાનું પાણી રોજ મળવું જ જોઇએ, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Gujarat Rain Forecast : આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં પણ વરસાદની આગાહી
Porbandar News: પોરબંદર શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક
Japan Tsunami : જાપાનના તટ સાથે ટકરાઈ સુનામીની લહેર, મોજાની ઉંચાઈ 3 મીટર સુધી પહોંચવાની આશંકા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
રશિયામાં ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ? અહીં જુઓ યાદી 
AI ના યુગમાં ભરતીનો ધમધમાટ: ભારતની આ આઈટી કંપની 20,000 નવા સ્નાતકોને આપશે નોકરી!
AI ના યુગમાં ભરતીનો ધમધમાટ: ભારતની આ આઈટી કંપની 20,000 નવા સ્નાતકોને આપશે નોકરી! છટણીના વાદળો વચ્ચે આશાનું કિરણ
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઓવલ ટેસ્ટમાથી બહાર થયો બેન સ્ટોક્સ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદને લઈ એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
અનિચ્છનીય ગર્ભાવસ્થા અટકાવવા  કેટલીવાર ખાઈ શકાય છે ગર્ભનિરોધક ગોળીઓ, ક્યારે પડવા લાગે છે શરીર પર અસર?
અનિચ્છનીય ગર્ભાવસ્થા અટકાવવા કેટલીવાર ખાઈ શકાય છે ગર્ભનિરોધક ગોળીઓ, ક્યારે પડવા લાગે છે શરીર પર અસર?
રવિન્દ્ર જાડેજા બન્યો નંબર-1 ઓલરાઉન્ડર, માન્ચેસ્ટરમાં સદી ફટકારવાનું મળ્યું ઈનામ; જાણો લેટેસ્ટ રેન્કિંગ
રવિન્દ્ર જાડેજા બન્યો નંબર-1 ઓલરાઉન્ડર, માન્ચેસ્ટરમાં સદી ફટકારવાનું મળ્યું ઈનામ; જાણો લેટેસ્ટ રેન્કિંગ
Embed widget