શોધખોળ કરો

Abu Dhabi Temple: રાજસ્થાનમાં પથ્થરો પર કરાઇ કોતરણી, પ્રિન્સે દાનમાં આપી હતી જમીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

ફોટોઃ ટ્વિટર

1/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર કાશી વિશ્વનાથ કોરિડોર કરતા ઘણું મોટું છે. મંદિરને ભવ્ય બનાવવા માટે રાજસ્થાનમાં પથ્થરની કોતરણી કરવામાં આવી છે અને યુએઇના રાજકુમારે મંદિર માટે જમીન દાનમાં આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર કાશી વિશ્વનાથ કોરિડોર કરતા ઘણું મોટું છે. મંદિરને ભવ્ય બનાવવા માટે રાજસ્થાનમાં પથ્થરની કોતરણી કરવામાં આવી છે અને યુએઇના રાજકુમારે મંદિર માટે જમીન દાનમાં આપી છે.
2/5
અબુ ધાબી મંદિરમાં 7 શિખરો છે, જેના પર વિવિધ દેવી-દેવતાઓ સાથે સંબંધિત વાર્તાઓ અને પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં UAE 7 અમીરાત એટલે કે 7 રજવાડાઓનું બનેલું છે. ભારત અને UAEની સંસ્કૃતિનો સંગમ દર્શાવવા માટે મંદિરમાં 7 શિખરો બનાવવામાં આવ્યા છે.
અબુ ધાબી મંદિરમાં 7 શિખરો છે, જેના પર વિવિધ દેવી-દેવતાઓ સાથે સંબંધિત વાર્તાઓ અને પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં UAE 7 અમીરાત એટલે કે 7 રજવાડાઓનું બનેલું છે. ભારત અને UAEની સંસ્કૃતિનો સંગમ દર્શાવવા માટે મંદિરમાં 7 શિખરો બનાવવામાં આવ્યા છે.
3/5
UAEમાં મંદિર બનાવવાનો પહેલો પ્રયાસ વર્ષ 1997માં કરવામાં આવ્યો હતો જ્યારે સ્વામિનારાયણ સંસ્થાના વડાએ UAEની મુલાકાત લીધી હતી. આ પ્રયાસને ફળીભૂત કરવામાં નરેન્દ્ર મોદીની મોટી ભૂમિકા છે.
UAEમાં મંદિર બનાવવાનો પહેલો પ્રયાસ વર્ષ 1997માં કરવામાં આવ્યો હતો જ્યારે સ્વામિનારાયણ સંસ્થાના વડાએ UAEની મુલાકાત લીધી હતી. આ પ્રયાસને ફળીભૂત કરવામાં નરેન્દ્ર મોદીની મોટી ભૂમિકા છે.
4/5
16 ઓગસ્ટ, 2015ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત UAEની મુલાકાત લીધી હતી. પીએમ મોદી પહેલા ઈન્દિરા ગાંધીએ 1981માં UAEની મુલાકાત લીધી હતી. એટલે કે 34 વર્ષ સુધી કોઈ પણ ભારતીય PMએ UAEની મુલાકાત લીધી ન હતી. નરેન્દ્ર મોદીની યુએઈની આ રેકોર્ડ સાતમી મુલાકાત છે.
16 ઓગસ્ટ, 2015ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત UAEની મુલાકાત લીધી હતી. પીએમ મોદી પહેલા ઈન્દિરા ગાંધીએ 1981માં UAEની મુલાકાત લીધી હતી. એટલે કે 34 વર્ષ સુધી કોઈ પણ ભારતીય PMએ UAEની મુલાકાત લીધી ન હતી. નરેન્દ્ર મોદીની યુએઈની આ રેકોર્ડ સાતમી મુલાકાત છે.
5/5
2021-22ના આંકડા દર્શાવે છે કે UAE ચીન અને અમેરિકા પછી ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. 2022માં UAEમાં રહેતા ભારતીયોએ 20 બિલિયન ડોલર કમાયા હતા અને તેને ભારત મોકલ્યા હતા. UAEએ 2019માં PM મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ'થી સન્માનિત કર્યા છે, જ્યારે મોદીએ પ્રોટોકોલ તોડીને 2017ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મોહમ્મદ બિન ઝાયદ અલ-નાહયાનને મુખ્ય અતિથિ બનાવ્યા હતા.
2021-22ના આંકડા દર્શાવે છે કે UAE ચીન અને અમેરિકા પછી ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. 2022માં UAEમાં રહેતા ભારતીયોએ 20 બિલિયન ડોલર કમાયા હતા અને તેને ભારત મોકલ્યા હતા. UAEએ 2019માં PM મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ'થી સન્માનિત કર્યા છે, જ્યારે મોદીએ પ્રોટોકોલ તોડીને 2017ના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મોહમ્મદ બિન ઝાયદ અલ-નાહયાનને મુખ્ય અતિથિ બનાવ્યા હતા.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jetpur-Porbandar Rain: જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર ભારે વરસાદ | Rain Updates | 24-7-2025
Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
3000 કરોડના કૌભાંડ મામલે અનિલ અંબાણી ગ્રુપ પર ED ની કાર્યવાહી, 50 સ્થળોએ દરોડા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
Crime: મહેસાણામાંથી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, શેર બજારની ટિપ્સ આપી લોકો પાસેથી ખંખેરી લીધા 65 લાખ રૂપિયા
જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી
જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
Embed widget